જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો એનિમિયાની ફરિયાદ થઈ શકે છે. આ કારણે, તમે ચક્કર, સુસ્તી જેવા લક્ષણો અનુભવી શકો છો આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. દાડમ, પાલક, બ્રોકોલી જેવી વસ્તુઓ ખાવાથી શરીરમાં લોહી વધવા લાગે છે. બીટરૂટ હિમોગ્લોબીનની સાથે પેટમાં ગેસ બનવાથી પણ રોકે છે.