અશ્નીર ગ્રોવરે એકવાર ફિનટેક સ્ટાર્ટઅપ BharatPeને નિશાન બનાવ્યું છે. અશનીરે આરોપ લગાવ્યો છે કે BharatPe દર અઠવાડિયે તેની સામે નવો કેસ નોંધી રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં, દિલ્હી હાઈકોર્ટે અશ્નીર ગ્રોવરને સોશિયલ મીડિયા પર 'શિષ્ટતા' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.