સરકારે એવા લોકોને રાહતના સમાચાર આપ્યા છે જેમણે હજુ સુધી આધાર-PAN લિંક નથી કરાવ્યું. વાસ્તવમાં રાહતના સમાચાર એ છે કે સરકારે આધાર-પાન લિંકની સમયમર્યાદા વધારી દીધી છે. 28 માર્ચે જારી કરાયેલા એક પ્રકાશનમાં, નાણાં મંત્રાલયે કહ્યું છે કે આધાર-પાન લિંકની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. પહેલા તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી પરંતુ હવે તેને લંબાવી દેવામાં આવી છે