કંપનીના સહ-સ્થાપક અને CEO ગૌરવ મુંજલે છટણીની જવાબદારી લેતા અસરગ્રસ્ત કર્મચારીઓની માફી માંગી છે. ગૌરવ મુંજાલે નોટમાં લખ્યું, પ્રિય ટીમ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આવો બીજો સંદેશ મોકલવો પડશે. અમે અમારા મુખ્ય વ્યવસાયને નફાકારક બનાવવા માટે યોગ્ય દિશામાં દરેક પગલાં લીધા છે.