Gujarati Business News | સેન્સેક્સ | નિફ્ટી | બજારના સમાચાર | વ્યાપાર સમાચાર
Get App

તાજા સમાચાર

મુખ્ય સમાચાર

તમારા પૈસા

ટ્રેડિંગ ન્યૂઝ

પોસ્ટ ઓફિસની SCSS સ્કીમમાં મળશે વધુ વ્યાજનો લાભ, જાણો સરકારે વ્યાજ દરમાં કેટલો કર્યો વધારો

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની વરિષ્ઠ નાગરિક બચત યોજના પર ચૂકવવામાં આવતા વ્યાજમાં વધારો કર્યો છે. આ વધેલા વ્યાજ દરો 1 એપ્રિલ 2023થી જ લાગુ થઈ ગયા છે. આ ફેરફારની સીધી અસર યોજના અપનાવનારા વરિષ્ઠ નાગરિકો પર પડશે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં વ્યાજ દરમાં ફેરફારની સાથે જમા કરાવવાની રકમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

+ વધુુ વાંચો