Budget 2023: બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણાથી થશે. તે સેન્ટ્રલ હૉલમાં સંસદના બન્ને સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ પછી પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. મુખ્ય આર્થિક સલાહકાર ઇકોનૉમીક સર્વે તૈયાર કરે છે.
Budget 2023: સંસદના બજેટ સત્ર (Budget Session)ના 31 જાન્યુઆરીથી શરૂ થવાની સંભાવના છે. તેનું સમાપન 6 એપ્રિલે થશે. તેની બચ્ચે સત્રાવકાશ થશે. ન્યૂઝ એજેન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)ના અભિભાષણાથી થશે. તે સેન્ટ્રલ હૉલમાં સંસદના બન્ને સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ગત વર્ષ ઓગસ્ટમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મૂ પહેલી વાર સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. બજેટ સેશનના પહેલા દિવસે સંસદના બન્ને સદનોમાં આર્થિક સર્વેક્ષણ (Economic Survey) રજૂ કરવામાં આવશે. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી, 2023એ બજેટ સંસદમાં રજૂ કરશે. આ કેન્દ્રની મોદી સરકાર 2.0 નો પાંચમો બજેટ રહેશે. આ 2014માં થવા વાળો લોકસભા ચુંટણીથી પહેલા પણ કેન્દ્ર સરકારનો આખિરી પૂર્ણ બજેટ રહેશે
6 એપ્રિલે થશે બજેટ સત્રનું સમાપન
સૂત્રોના હવાલાથી એએનઆઈએ કહ્યું કે બજેટ સત્રના પહેલા તબક્કા 10 ફેબ્રુઆરી સુધી ચાલવાની આશા છે. તેના પછી સત્રાવકાશ થશે, જે દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિ અલગ-અલગ મંત્રાલયોની અનુદાન માંગનું વિશ્લેષણ કરે છે. બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત 6 માર્ચે થવાની આશા છે. બજેટ સત્રનું સમાપન 6 એપ્રિલે થશે. બજેટ સત્રના પહેલા તબક્કામાં સંસદના બન્ને સભ્યોમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર વ્યાપક ચર્ચા થયા છે. તેના બાદ યુનિયન બજેટ પર ચર્ચા થશે. વદાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષમના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. ફાઈનાન્સ મિનિસ્ટર યૂનિયન બજેટ પર ચર્ચાનો જબાવ આપશે. બજેટ સત્રના બીજા તબક્કામાં અલગ-અલગ મંત્રાલયોની મંજૂરી માગવા પર ફોકસ રહેશે. આ સત્રમાં યૂનિયન બજેટ અને નાણાકીય વિધેયક પણ પારિત થશે.
બજેટમાં ગ્રોથ પર રહેશે ફોકસ
નાણામંત્રીએ હાલમાં સંકેત આપ્યો હતા કે આવતા યૂનિયન બજેટમાં ઇકોનૉમીક ગ્રોથની ગતી વધારવા વાળા ઉપાયો પર ફોકસ રહેશે. તેમણે આ પણ કહ્યું હતું કે તેમાં છેલ્લા બજેટના એપ્રોચને ચાલુ રાખવામાં આવશે. નિર્મલા સીતારમણએ ઇકોનૉમીના સહારો આપવા માટે પબ્લિક સ્પેન્ડિંગનો મોટો પ્રોગ્રામ લૉન્ચ કર્યો હતો. ખરેખર, કોરોનાની મહામારીના દરમિયાન આર્થિક ગતિવિધિયો બંધ થઈ ગઈ હતી. તેનાથા ખૂબ મોટો સંકટ ઉભા થઈ ગયો હતો.
આર્થિક ગ્રોથ ઘટાવાનો અનુમાન
આ બજેટ આવા સમયે રજૂ થઈ રહ્યો છે જ્યારે RBI સહિત ઘણા સંસ્થાઓએ આ નાણાકીય વર્ષમાં ઇન્ડિયાની ગ્રોથના અનુમાનમાં ઘટાડો આવ્યો છે. તેને ઘટીને 6.8 ટકા કર્યા છે. RBIએ નાણાકીય વર્ષ 2022-23 માં રિયલ જીડીપી ગ્રોથ 6.8 ટકા રહેવાનો અનમાન વ્યક્ત કર્યો છે. તેણે ત્રીજા ક્વાર્ટરમાં ગ્રોથ 4.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.2 ટકા રહેવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. આવતા નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરમાં જીડીપીની ગ્રોથ 7.1 ટકા રહેવાની આશા છે. બીજા ક્વાર્ટરમાં તેના 5.9 ટકા રહેવાનું અનુમાન છે.