Gold Rate Today: નવરાત્રિના બીજા દિવસે સોનાનો ભાવ 60,000 રૂપિયાને પાર, 10 ગ્રામ સોનાની કિંમત તપાસો | Moneycontrol Gujarati
Get App

Gold Rate Today: નવરાત્રિના બીજા દિવસે સોનાનો ભાવ 60,000 રૂપિયાને પાર, 10 ગ્રામ સોનાની કિંમત તપાસો

Gold Rate Today in India: દેશભરમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. નવરાત્રિની સાથે 24 કેરેટ સોનું 60,000 રૂપિયાના સ્તરને પાર કર્યો છે. સોનુંની કિંમતમાં વધારો લઈને બજારમાં સોનાની ડિમાન્ડ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે પણ જોવા મળી રહ્યો છે. દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

અપડેટેડ 11:06:59 AM Oct 16, 2023 પર
Story continues below Advertisement

Gold Rate Today in India: દેશભરમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. નવરાત્રિની સાથે 24 કેરેટ સોનું 60,000 રૂપિયાના સ્તરને પાર કર્યો છે. સોનાની કિંમતમાં વધારો લઈને બજારમાં સોનાની ડિમાન્ડ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે પણ જોવા મળી રહ્યો છે. દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં ગત સપ્તાહ શુક્રવારની સરખામણીમાં આ વખતે સોમવેરે 500 થી 1000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. 22 કેરેટ ગોલ્ડના રેટ 55,000 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડના રેટ 60,100 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યા છે. ચાંદીના રેટ 74.100 રપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

16 ઑક્ટોબર 2023એ ગ્લોડનું ભાવ

દિલ્હીમાં ગોલ્ડ રેટ


દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 55,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 60,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

અમદાવાદમાં ગોલ્ડનું રેટ

દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 55,110 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 60,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં ગોલ્ડનું રેટ

ચેન્નઈમાં 22 કેરેટ સોના 55,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 60,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના મોટા શહેરોમાં 16 ઑક્ટોબર 2023એ આ રહ્યો સોનાના ભાવ

શહેર 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ 55,100 60,110
ગુરુગ્રામ 55,250 60,260
કોલકાતા 54,100 60,110
લખનઉ 55,250 60,260
બેંગ્લોર 55,100 60,110
જયપુર 55,250 60,260
પટણા 55,100 60,160
ભુવનેશ્વર 55,100 60,110
હૈદરાબાદ 55,100 60,110

આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2023 11:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.