SHAILAJA MOHAPATRA
SHAILAJA MOHAPATRA
RIL Q4 Preview: માર્કેટ કેપની તરફથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 21 એપ્રિલે નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજૂ કરશે. મનીકંટ્રોલની તરફથી કર્યા એક પોલથી નિરળી આવ્યો છે કે 31 માર્ચ 2203 એ સમાપ્ત થઈ ચોથા ક્વાર્ટરમાં કંપનીના Ebitdaમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે નિફ્ટી 50 ઈન્ડેક્સમાં રિલાયન્સનું વેટેઝ 10.34 ટકા છે. મનીકંટ્રોલની તરફથી કરાવ્યા પોલના પરિણામ પર નજર કરે તો ખબૂર પડે છે કે ચોથા ક્વાર્ટરમાં કંપનીના ઑપરેટિંગ પ્રોફિટ વર્ષના આધાર પર 17 ટકાના વધારા સાથે 26,805 કરોડ રૂપિયા પર રહી શકે છે.
આ સર્વેથી આ નિરળીને આવ્યો છે કે કંપનીની ટૉપ લાઇન અને બૉટમ લાઇનની ગ્રોથ ક્વાર્ટર અને વર્ષના આધાર પર સિંગલ ડિઝિટમાં રહી શકે છે. આ સમય ગાળામાં કંપનીના કંસોલીડેટેડ રેવેન્યૂ 2.26 લાખ કરોડ રૂપિયા અને નેટ નફો 16,573 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન કર્યો છે.
ગ્રૉસ રિફાઈનિંગ માર્જિનમાં વધારાની આશા
કંપનીના એબિટડામાં થવા વાળી ગ્રોથમાં સૌથી મોટો ફાળો ઑઈલ ટુ કેમિકલ સેગમેન્ટની મજબૂતી, ગ્રોસ રિફાઈનિંગ માર્જિનમાં વધારો અને ટેલિકૉમ કારોબારમાં વધારાનો મહત્વ હશે. આ સિવાય ગેસના પ્રોડક્શનમાં વધાતા પણ કંપનીને ફોયદો થશે. કંપનીના નેટ પ્રોફિટમાં ચોથા ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 2 ટકાના વધારાની આશા છે. વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝનો અનુમાન છે કે ચોથાઈ ક્વાર્ટરમાં કંપનીનો ટેક્સ આપનારા વર્ષના આધાર પર 28 ટકાના વધારા સાથે 5625 કરોડ રૂપિયા પર રહી શકે છે. આ સર્વેથી તે પણ નિકળી આવી છે કે કંપનીનો ઑઈલ ટૂ કેમિકલ સેગમેન્ટના એબિટડા 15387 કરોડ રૂપિયા રહી શકે છે.
રિટેલ અને ટેલીકૉમ
રિટેલ અને ટેલીકૉમ સેગમન્ટ કંપનીના મોટો ગ્રોથ ડ્રાઈવર સાબિત થઈ છે. આશા છે કે આગળ પણ તેમાં તેજી કાયમ રહેશે. મનીકંટ્રોલનો પોલ અનુસાર ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સના રિટેલના કારોબારની આવક 70000 કરોડ રૂપિયાને પાર જઈ શકે છે. આ સેગમેન્ટના એબિટડા વર્ષના આધાર પર 35 ટકાના વધારા સાથે 5003 કરોડ રૂપિયા પર રહી શકે છે. આ રીતે ટેલીકૉમ સેગમેન્ટના એબિટડા વર્ષના આધાર પર 14 ટકાના વધારા સાથે 12803 કરોડ રૂપિયા પર રહી શકે છે.
કોટલ (kotak Institutional Equities)નો અનુમાન છે કે ચોથા ક્વાર્ટરમાં કંપનીના ટેલીકૉમ બિઝનેસમાં 57 લાખ નવા ગ્રાહકો જોડાઈ શકે છે. જ્યારે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Securities)નું માનવું છે કે આ સમય ગાળામાં ટેલીકૉમ કારોબારને 65 લાખ નવ ગ્રાહકો જોડાઈ શકે છે. અનુમાન છે કે આ સમય ગાળામાં રિલાયન્સ જિયોનો ARPU ક્વાર્ટરના આધાર પર સપાટ રહેશે. તેના 179 રૂપિયા પર રહેવો અનુમાન છે.
મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે કંપનીના પરિણામના દરમિયાન બજારની નજર કંપનીના મેનેજમેન્ટની કમેન્ટ્રી પર રહેશે. કંપનીનો પ્રબંધન નવા એનર્જી બિઝનેસમાં થવા વાળા 75 કરોડ રૂપિયાના રોકાણ પર શું કહે છે અને રિટેલ સ્ટોર એડિશન અને ટેલીકૉમ ટેરિફ પર કંપનીનું શું નજર્યો છે, તેના પર બજારની નજર રહેશે.
ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com નેટવર્ક 18નો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ માલિકાના હક છે. તેનું બેનિફિટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.