સીએનબીસી-બજારના લક્ષ્મણ રોયે કહ્યું છે કે આજની કેબિનેટ બેઠકમાં સરકારે લિથિયમની નીલામી માટેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ નીલામીમાં પ્રાઈવેટ કંપનીઓ પણ હિસ્સો લઈ શકે છે. માત્ર સરકારી કંપનીઓ જ અત્યાર સુધી લિથિયમ માઈનિંગ કરતી હતી. લક્ષ્મણે વધુમાં કહ્યું કે આનો ફાયદો એ થશે કે તેનાથી લિથિયમનું વધું ઉત્પન્ન થશે. આ કારણે બજારમાં લિથિયમ બેટરી બનાવતી કંપનીઓને મોટી માત્રામાં રૉ મટેરિયલ એટલે કે કાચો માલ ઉપલબ્ધ થશે.
પ્રાઈવેટ કંપનીઓના દ્વારા લિથિયમ માઈનિંગનો રસ્તો સાફ થઈ ગઈ છે. સરકારએ લિથિયમ માઈનિંગ નીલામીને પ્રસ્તાવને મંજૂરી આપી છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝને સૂત્રોથી મળી એક્સક્લૂસિવ જાણકારીના અનુસાર લિથિયમ સહિત 6 મિનરલ માઈનિંગથી પ્રતિબંધ હટાવી દીધો છે. તેના માટે કેબિનેટ MMDR એક્ટમાં સંશોધનને મંજૂરી આપી છે. આજે થઈ કેબિનેટની મીટિન્ગમાં પ્રાઈવેટ કંપનીઓના દ્વારા લિથિયમ માઈનિંગનો પ્રસ્તાવને મંત્રિમંડલ દ્વારા મંજૂરી કરી છે. કેબિનેટે લિથિયમ માઈનિંગ નીલામીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારે તેની ગ્રીન એનર્જી લક્ષ્યને પૂરા કરવાની દિશામાં તે પગલું ઉઠાવ્યો છે.
આ સમાચાર પર વધું જાણકારી આપતા અમારી સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝના લક્ષ્મણ રૉયનું કહેવું છે કે આજે કેબિનેટ બેઠકમાં સરકારે લિથિયમ માઈનિંગને લઈને મોટો નિર્ણય કર્યા છે. તેના હેઠળ સરકાર હવે લિથિયમની નીલામી કરી શકશે. આ નીલામીમાં પ્રાઈવેટ કંપનીઓ પણ હિસ્સો લઈ શકે છે. અત્યાર સુધી ફક્ત સરકારી કંપનીઓ લિથિયમની માઈનિંગ કરતી હતી. આ નિર્ણય બાદ હવે પ્રાઈવેટ કંપનીઓ પમ લિથિયમની માઈનિંગ કરી શકશે.
લક્ષ્મણએ આગળ કહ્યું કે તેનો ફાયદોઆ થશે કે તેનાથી લિથિયમની માઈનિંગનો વૉલ્યૂમ વધશે. લિથિયમનું વધારે ઉત્પાદન થશે. તેનાથી બજારમાં લિથિયમ બેટરી બનાવા વાળી કંપનીઓને મોટા માત્રામાં રૉ મટેરિયલ એટલે કે કાચ્ચા માલ ઉપલબ્ધ થઈ શકશે. સંસદના મૉનસૂન સત્રમાં તેને મંજૂરી માટે બિલ લાવામાં આવશે.
હજી સુધી નેશનલ સિક્યોરિટીના હેઠળથી થયો હતો લિથિયમનું ઉપયોગ
આત્યાર સુધી ભારતમાં લિથિયમ રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં આવે છે. તેનો ઉપયોગ માત્ર નેશનલ સિક્યોરિટીથી સંબંધિત કામોમાં કરી શકે છે. તેની કમર્શિયલ ઉપયોગ નથી. તેના હેઠળથી છેલ્લા 1 વર્ષમાં લિથિયમ બેટરીનું ઈમ્પોર્ટ 53 ટકા સુધી વધી શકે છે. સરકારે 2030 સુધી 500 ગીગા વાટ ગ્રીન એનર્જીનું લક્ષ્ય રાખ્યો છે. તેને પુરા કરવા માટે લિથિયમ બેટરીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહેશે.
લિથિયમ બેટરી બનાવા વાળી કંપનીયો માટે આ નિર્ણય મહત્વ
દેશમાં ગ્રીન એનર્જીનું લક્ષ્ય પૂરો કરવા માટે લિથિયમ બેટરીની ભૂમિકા ઘણી મહત્વની છે. આવામાં લિથિયમ બેટરી બનાવા વાળી કંપનીઓ માટે સરકારનો આ નિર્ણય ઘણો મહત્વ છે. તેનાથી કંપનીઓને મોટી માત્રામાં કાચ્ચા માલ ઉપલબ્ધ થઈ શકે છે. દેસમાં લિથિયમ બેટરીનું ઉત્પાદન વધવાની સંભાવના છે.
લિથિયમની સાથે આ પાંચ મિનરલ્સની પણ થઈ શકે કમર્શિયલ માઈનિંગ
કેબિનેટ Mines and Minerals Development and Regulation (MMDR) એક્ટમાં સંશોધનને મંજૂરી આપી છે. તેનાથી lithiumની સાથે બેરિલિયમ, ટાઈટેનિયમ, નાઈઓબિયમ, ટેન્ટલમ અને જિરકોનિયમ જેવી મિનરલ્સને પણ કમર્શિયલ માઈનિંગ થઈ શકે છે.
આ ખનિખો એટલે કે Lithium, Beryllium, Titanium, niobium, Tantalum અને Zirconiumનું ઉપયોગ સ્પેસટેક ઈન્ડસ્ટ્રી, ઈલેક્ટ્રૉનિક્સ, કમ્યૂનિકેશન્સમાં થાય છે. તેમાંથી ભારતની એનર્જી ટ્રાન્જીશનમાં પણ મદદ મળશે.