અદાણી ગ્રુપ (Adani Group)ની પોર્ટ કંપની Adani Ports and Sezને લઇને બ્રોકરેજ ઘણી ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આજે તેના શેર પણ ઝડપથી વધી રહ્યા છે. કંપનીના ડેટ સિક્યોરિટીઝના બાયબેક પ્લાન પર રોકાણકારો જોરાદર શેરોની કરીદારી કરી રહ્યા છે જેનાં દમ પર આ લગભગ ત્રણ ટકા વધી ગોય છે. બીએસઈ પર આ સમય તે 2.84 ટકાના વધારા સાથે 677.15 રૂપિયા (Adani Ports Share Price) પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ટ્રા-ડે માં તો આ 678.40 રૂપિયા સુધી ચાલી ગઈ છે. કંપનીના કેપિટલ એક્સપેન્ડિચર પ્લાન પર બ્રોકરેજ ફર્મ સીએલએસએ ફિદા થઈને ટારગેટ પ્રાઈઝ વધી ગઈ છે. અદાણી પોર્ટના શેર 810 રૂપિયા સુખી પહોંચી શકે છે જો હાજર ભાવથી લગભગ 20 ટકા અપસાઈડ છે.
Adani ports પર બ્રોકરેજ કેમ ફિદા
આ બધા કારણોથી બ્રોકરેજ ફર્મ સીએલએસએ તેને ખરીદવાની રેટિંગ આપી છે અને ટારગેટ પ્રાઈઝ 700 રૂપિયાથી વધીને 790 રૂપિયા કર્યા છે. જ્યારે હાલમાં ગોલ્ડમેન સેક્સ (Goldman Sachs)એ તેની ખરીદારીની રેટિંગને યથાવત રાખી હતી અને 810 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ ફિક્સ કર્યા છે. મૉર્ગન સ્ટેનલીએ 690 રૂપિયાના ટારગેટ પર તેમે ઓવરવેટ રેટિંગ આપી છે.
કંપની ઝડપથી કરી રહી વિસ્તાર
છેલ્લા સપ્તાહ અદાણી પોર્ટે પોન્ડીચેરીમાં નાણાકીય સંકટથી પરાસ થઈ રહી કારાઈકલ પોર્ટને 1485 કરોડ રૂપિયામાં ખરીદારીની જાહેરાત કરી હતી. તેના પૂર્વી કિનારા પર અદાણી ગ્રુપની સ્થિતિ અને મજબૂત થશે. આ ખરીદારી બાદ અદાણી ગ્રુપની પાસે દેશમાં 14 પોર્ટ થઈ ગયા છે. તેના અધિગ્રહણના એનસીએલટીની ચેન્નઈ બેન્ચના 3 એપ્રિલને મંજૂરી મળી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેના પૂર્વી કિનાર પર આંધ્ર પ્રદેશમાં કૃષ્ણાપટ્ટનમ અને ગંગાવરમ પોર્ટને ખરીદ્યા હતા. તેની પાસે પહેલાથી પૂર્વી કિનારા પર ધમરા, કટ્ટૂપલ્લી, એન્નોર અને વિશાખાપઢનમનો પોર્ટ અને ટર્મિનલ છે.