Brightcom Groupએ સ્ટૉક્સ એલૉટમેન્ટમાં કરી છેતરપિંડી, આ કેસમાં વિગતવાર જાણવા માટે વાંચો આ રિપોર્ટ
BGLએ ન માત્ર એકાઉન્ટિંગમાં ફ્રૉડ કરી પરંતુ એક અલગ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે શેરની પ્રિફરેન્શિયલ એલૉટમેન્ટના મામલે બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સમાં પણ છેતરપિંડી કરી છે. તેના હાલના આદેશમાં સેબીએ કહ્યું છે કે BGLએ તે કંપનીઓને પ્રિફરેન્શિયલ શેર રજૂ કરી પૈસા એકત્ર કર્યા, જે પ્રત્યક્ષ અને આપ્રત્યક્ષ રૂપથી જોડાયેલી હતી.
SEBIએ સંભવત: પહેલી વાર એક કંપની પર બે વખત કાર્રવાઈ કરી છે. આ કંપનીનું નામ BrightCom Group (BGL) છે. સેબીએ 22 ઑગસ્ટે એક ઑર્ડરમાં કહ્યું હહ્યું કે મેનિપુલેશનના સ્તરને જોતા આવું કવું કરવામાં આવ્યું છે. માર્કેટ રેગુલેટરની આ કાર્રવાઈનું કારણે આ છે કે કંપનીએ ન માત્ર અકાઉન્ટિંગમાં ફ્રૉડ કરી પરંતુ એક અલગ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે શેરની પ્રિફરેન્શિયલ એલૉટમેન્ટના મામલે બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સમાં પણ છેતરપિંડી કરી છે. તેના હાલના આદેશમાં સેબીએ કહ્યું છે કે BGLએ તે કંપનીઓને પ્રિફરેન્શિયલ શેર રજૂ કરી પૈસા એકત્ર કર્યા, જે પ્રત્યક્ષ અને આપ્રત્યક્ષ રૂપથી જોડાયેલી હતી.
સેબીએ બીજીએલના છેતરપિંડીના વિષયમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માં ચાર વખત પ્રિફરેન્શિયલ શેર/વારેન્ટ રજૂ કર્યા છે. કુલ 82 અલૉટમેન્ટથી તેને 867.78 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. 22 કંપનીને 245.24 કરોડ રૂપિયાના 25.76 કરોડ શેર રજૂ કર્યા છે, જેમાં કંપનીના માત્ર 52.51 કરોડ રૂપિયા મળ્યા છે. બાકી 192.73 કરોડ રૂપિયાને નથી મળ્યા અથવા આ દબમિયાન ઘણી રીતે ટ્રાન્જેક્શન્સના દ્વારા તે કંપનીઓને પરત મોકલી દીધી છે. તેમાં સબ્સિડિયરી કંપનીઓ અને મધ્યસ્થ સામેલ હતો.
આ 22 કંપનીઓ નૉન-પ્રમોટર એનટિટિઝ હતી. તેમાંથી પછી 4 ને પ્રમોટર એન્ટિટીઝની કેટેગરીમાં લગાવ્યા છે. તેમાં Aradhana Commosales LLP, Sarita Commosale LLP, Kalpana Commosale LLP અને Shalini Sales LLP શામેલ હતી. માર્ચ 2022માં કંપનીના પ્રમોટર અને સીએમડી સુરેશ કુમાર રેડ્ડીને આ ચાર કંપનીઓમાં સારા પાર્ટનર શામેલ કરવામાં આવ્યો છે. તેના પછી ચારો એલએલપી પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ એન્ટિટીઝ થઈ ગઈ છે.
આ LLPને 14.50 કરોડ રૂપિયા શેર અલૉટ કર્યા છે. તે FY21 અને FY22માં પ્રિફરેન્શિયલ આધાર પર અલૉટ કર્યા શેરોની નજીક 30 ટકા હતો. કુલ 11.65 કરોડ રૂપિયાના આવજમાં કંપનીને માત્ર 1.41 કરોડ રૂપિયા મળ્યા છે. SEBIએ BGLથી આ LLPની સાથે ટ્રાન્ઝેક્શનની રસીદ માંગી. માર્કેટ રેગુલેટરએ આ વખતમાં બેન્કોથી પણ પૂછ્યુ. તેના બાદ સેબીને ઘણી રીતે ગડબડીની જાણકારી મળી. ઉદાહરણના માટે કંપનીની તકફથી સોપ્યા રસીદથી જાણકેરી મળી છે કે તેના Sarita Commosalesથી 38.50 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ, બેન્ક અકાઉન્ટ સ્ટેટમેન્ટથી જાણકારી મળી કે કંપનીને Sarita Commosalesથી માત્ર 4.10 કરોડ રૂપિયા મળ્યા હતા.
SEBIની તપાસમાં પહેલી નજરમાં આ પણ સામે આવ્યું કે Saritaને BGLથી 4.07 કરોડ રૂપિયા મળ્યા હતા. આ પૈસા સરિતાને ઘણી રીતે ટ્રાન્જેક્શન્સના દ્વારા પહોંચી ગઈ છે, જેમાં BGLની સબ્સિડિયરીઝ કંપની શામેલ હતી. Kalpana Commosalesના કેસમાં પણ આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. માર્કેટ રેગુલેટરે કહ્યું છે કે પહેલી નજરમાં આવું લાગે છે કે સુરેશ કુમાર રેડ્ડીએ ICDR રેગુલેશન્સની જેમ ત્રણ વર્ષના લૉક-ઈનના નિયમોથી વચવા માટે એક યોજના શોધી કાઢી છે.