આવનારા સમયમાં કંપનીને ટ્રાવેલ બિઝનેસથી મોટો ફાયદો થશે: યાત્રા ઓનલાઈન | Moneycontrol Gujarati
Get App

આવનારા સમયમાં કંપનીને ટ્રાવેલ બિઝનેસથી મોટો ફાયદો થશે: યાત્રા ઓનલાઈન

એર સેગમેન્ટના માર્જિન 8-9 ટકા રહેવાનો અનુમાન રાખ્યો છે. જીએસટી આવ્યા બાદ કંપનીને ખૂબ જ મોટો નફો થયો છે. આવનારા 10 વર્ષમાં 40 કરોડ લોકોએ ટ્રાવેલ કરશે.

અપડેટેડ 03:02:53 PM Oct 17, 2023 પર
Story continues below Advertisement

યાત્રા ઓનલાઈનના સીઈઓ, ધ્રુવ શ્રીંગીનું કહેવું છે કે કંપનીના પરિણામ મજબૂત રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનો 42 ટકા ગ્રોથ રહ્યો છે. હોટલ સેગમેન્ટમાં ગ્રોથ મજબૂત રહ્યું છે. હોટેલ સેગમેન્ટના માર્જિન 12.50-13 ટકા રહેવાનો અનુમાન રાખ્યો હતો. એર સેગમેન્ટના માર્જિન 8-9 ટકા રહેવાનો અનુમાન રાખ્યો છે.

ધ્રુવ શ્રીંગીના મતે જીએસટી આવ્યા બાદ કંપનીને ખૂબ જ મોટો નફો થયો છે. આવનારા 10 વર્ષમાં 40 કરોડ લોકોએ ટ્રાવેલ કરશે. આવનારા સમયમાં કંપનીને ટ્રાવેલ બિઝનેસથી મોટો ફાયદો થશે. ક્વાર્ટર 2 માં ટેક્સ 0.9 કરોડ રૂપિયાથી 51.1 ટકાથી વધીને 1.36 કરોડ રૂપિયા પર રહી છે. ઈન્ડસ્ટ્રીઝ કરવા ઑનલાઈન બિઝનેસ વધું સારી રીતે ગ્રોથ કરી રહી છે.

ધ્રુવ શ્રીંગીના અનુસાર જીએસટી આવ્યા બાદથી કંપનીમાં ખાસો સુધાર આવ્યો છે. કંપનીમાં ટેક્નોલૉજીના ઉપયોગથી કામ જલ્દી સોલ્વ થતું હતું. આજની તારીખમાં ઈન્ડિયામાં 700 એરક્રાફ્ટ છે. આવનારા 10-15 વર્ષ માટે ગ્રોથ રહી શકે છે.


ધ્રુવ શ્રીંગીએ આગળ કહ્યું છે કે કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 17, 2023 3:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.