વ્યાજદરમાં વધારો અટકશે ત્યારે લિક્વિડિટીમાં નિશ્ચિતતા આવશે: ભાવેશ શાહ - Liquidity will be assured when interest rate hike stops: Bhavesh Shah | Moneycontrol Gujarati
Get App

વ્યાજદરમાં વધારો અટકશે ત્યારે લિક્વિડિટીમાં નિશ્ચિતતા આવશે: ભાવેશ શાહ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ઇક્વિરસના MD અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના હેડ ભાવેશ શાહ પાસેથી.

અપડેટેડ 05:03:21 PM Apr 21, 2023 પર
Story continues below Advertisement
ભાવેશ શાહના મતે ભારતનો 20 વર્ષનો ગ્રોથ સર્વિસ સેક્ટરને આધારીત રહ્યો છે.

ભાવેશ શાહનું કહેવુ છે કે ભારતમાં સ્થાનિક લિક્વિડિટીની સ્થિતિ ઘણી સારી છે. બજાર હાલમાં રેન્જ બાઉન્ડ રહે તેવી આશા છે. મે મહિનામાં ફેડ દ્વારા વધુ એક વ્યાજદર વધારો આવી શકે છે. મે માં ફેડ 25 bpsનો વ્યાજદર વધારો કરી શકે છે. વ્યાજદરમાં વધારો અટકશે ત્યારે લિક્વિડિટીમાં નિશ્ચિતતા આવશે.

Dealing Room Check: ડિલર્સે આ બે સ્ટૉકમાં કરાવી બંપર ખરીદારી, આ સ્ટૉક્સમાં દેખાય શકે છે 20 રૂપિયાની અપસાઈડ

ભાવેશ શાહના મતે ભારતનો 20 વર્ષનો ગ્રોથ સર્વિસ સેક્ટરને આધારીત રહ્યો છે. 6-8 મહિનામાં ચીનમાં રોકાણ ગયું છે. પણ FIIsને હજુ ચીનના ગ્રોથ પર વિશ્વાસ નથી. ઉત્પાદન ક્ષેત્રમાં સારો ગ્રોથ આવી શકે છે. ઉત્પાદન ક્ષેત્રમાં સારો ગ્રોથ થઈ રહ્યો હોવાના સંકેત છે.


Cyientના શેરોમાં જોરદાર ખરીદારીનું વલણ, જાણો બ્રોકરેજ ફર્મની સલાહ

ભાવેશ શાહના મુજબ ટેક્નોલોજીમાં રોકાણ કરતી કંપનીઓમાં રોકાણ કરી શકાય. વ્યાજદરમાં ઘટાડો આવે તો બેન્કિંગ સેક્ટરને અસર થશે. બેન્કિંગ ક્ષેત્રમાં પણ સારા ગ્રોથની આશા છે. એક્સપોર્ટ કરતા ફાર્મા કંપનીઓમાં રોકાણ કરી શકાય. કન્ઝ્યુમર સેક્ટરમાં હાલ વેલ્યુએશન ઘણાં ઊંચા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 21, 2023 5:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.