વેદાંત (Vedant)એ ગુરુવારે હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)માં તેનો વધારાનો 2.44 ટકા હિસ્સો અથવા 10 કરોડ શેર ગીરવી રાખ્યા છે. આ સાથે વેદાંતે હવે હિન્દુસ્તાન ઝિંકમાં તેના કુલ 64.92 ટકા હિસ્સામાંથી 91 ટકા હિસ્સો ગીરવે મૂક્યો છે. અમારી સહયોગી ટીવી ચેનલ CNBC-TV18એ એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. જણાવી દઈએ કે વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક, બન્ને અરબપતિ ઉદ્યોહપતિ અનિલ અગ્રવાલ (Ani Agrawal)ના નિયંત્રણ વાળી કંપની છે. વાસત્વિક ટર્મમાં હિન્દુસ્તાન ઝિંકમાં વેદાંતાની સરખામણી 64.92 ટકા હિસ્સો માંથી 59.31 ટકા હિસ્સો ગિરવી રાખી છે.