નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 45.5 ટકા વધીને 1782 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 1225.8 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 45.5 ટકા વધીને 1782 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 1225.8 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 24 ટકા વધીને 21755 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 17587 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં બજાજ ફિનસર્વના ગ્રોસ એનપીએ 1.73 ટકાથી ઘટીને 1.14 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વના નેટ એનપીએ 0.78ટકાથી ઘટીને 0.41 ટકા રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.