બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Reliance -
નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો ક્વાર્ટરમાં આધાર પર 13,656 કરોડ રૂપિયાથી વધીને 15,792 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે આ સમય ગાળામાં નફો 17,100 કરોડ રિપયા કરવાનો અનુમાન કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 2.30 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 2.17 લાક કરોડ રૂપિયા પર રહી છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના એબિટાડ 31, 224 કરોડ રૂપિયાથી વધીને 35,247 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 13.6 ટકાથી વધીને 16.2 ટકા પર આવી ગઈ છે.
Kotak Mahindra Bank -
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો 31 ટકા ઘટીને 2,791.9 કરોડ રૂપિયાનો નફો રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો 2,131.7 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક 30.4 ટકા વધીને 5,652.9 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક 4,334.3 કરોડ રૂપિયા રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ 2.08 ટકા થી ઘટીને 1.90 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ 0.55 ટકાથી ઘટીને 0.43 ટકા રહ્યા છે.
ICICI BANK -
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કનો સ્ટેન્ડઅલોન નફો 34.2 ટકા ઘટીને 8,311.9 કરોડ રૂપિયાનો નફો રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કનો સ્ટેન્ડઅલોન નફો 6,193.8 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કની સ્ટેન્ડઅલોન વ્યાજ આવક 35 ટકા વધીને 16,464 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કની સ્ટેન્ડઅલોન વ્યાજ આવક 12,336 કરોડ રૂપિયા રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના ગ્રૉસ એનપીએ 3.19 ટકા થી ઘટીને 3.07 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના નેટ એનપીએ 0.61 ટકાથી ઘટીને 0.55 ટકા રહ્યા છે.
UltraTech Cement -
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો કંસોલિડેટેડ નફો 38 ટકા ઘટીને 1,058.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો કંસોલિડેટેડ નફો 1,708 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટની રૂપિયામાં કંસોલિડેટેડ આવક 20 ટકા વધીને 15,520.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટની રૂપિયામાં કંસોલિડેટેડ આવક 12,985 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં અલ્ટ્રાટેક સિમેન્ટના કંસોલિડેટેડ એબિટડા 2,419 રૂપિયાથી ઘટીને 2,335.8 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટના કંસોલિડેટેડ એબિટ માર્જિન 18.6 ટકાથી ઘટીને 15.1 ટકા રહ્યા છે.
JSW Steel -
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં જેએસડબ્લ્યૂ સ્ટીલનો નફો 89.5 ટકા ઘટીને 474 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં જેએસડબ્લ્યૂ સ્ટીલનો નફો 4,516 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં જેએસડબ્લ્યૂ સ્ટીલની રૂપિયામાં આવક 2.8 ટકા વધીને 39,134 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં જેએસડબ્લ્યૂ સ્ટીલની રૂપિયામાં આવક 38,071 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં જેએસડબ્લ્યૂ સ્ટીલના એબિટડા 9,132 રૂપિયાથી ઘટીને 4,547 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જેએસડબ્લ્યૂ સ્ટીલના એબિટ માર્જિન 24 ટકાથી ઘટીને 11.6 ટકા રહ્યા છે.
SBI Life -
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એસબીઆઈ લાઈફનો નફો 17 ટકા ઘટીને 300 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં એસબીઆઈ લાઈફનો નફો 360 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એસબીઆઈ લાઈફની રૂપિયામાં આવક 19 ટકા વધીને 5,430 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં એસબીઆઈ લાઈફની રૂપિયામાં આવક 4,570 કરોડ રૂપિયા રહી હતી.
LTIMindtree -
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એલટીઆઈ માઈન્ડટ્રીનો નફો 16 ટકા ઘટીને 1001 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એલટીઆઈ માઈન્ડટ્રીનો નફો 1188 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એલટીઆઈ માઈન્ડટ્રીની રૂપિયામાં આવક 4.8 ટકા વધીને 8620 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એલટીઆઈ માઈન્ડટ્રીની રૂપિયામાં આવક 8228 કરોડ રૂપિયા રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા એલટીઆઈ માઈન્ડટ્રીના એબિટડા 1439.7 રૂપિયાથી ઘટીને 1196.7 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એલટીઆઈ માઈન્ડટ્રીના એબિટ માર્જિન 17.5 ટકાથી ઘટીને 13.9 ટકા રહ્યા છે.