ધારોવાલમાં એક હજાર વર્ષ જૂની 'શાવાલા તેજા સિંહ' મંદિરનું નિર્માણ સરદાર તેજા સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જેને વિભાજનના સમયે વર્ષ 1947માં બંધ કરવામાં આવ્યો હતો. વર્ષ 1992માં સ્યાલકોટના હિંદુઓને આ મંદિરમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. તે સમયના પકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિર્દેશથી મંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.