Board Exam 2024: 10મા અને 12માની બોર્ડ પરીક્ષામાં વર્ષમાં બે વાર બેસવું જરૂરી નથી, ધર્મેન્દ્ર પ્રધાને આપી મોટી જાણકારી | Moneycontrol Gujarati
Get App

Board Exam 2024: 10મા અને 12માની બોર્ડ પરીક્ષામાં વર્ષમાં બે વાર બેસવું જરૂરી નથી, ધર્મેન્દ્ર પ્રધાને આપી મોટી જાણકારી

Board Exam 2024: 10મા અને 12માની બોર્ડની પરીક્ષા માટે વર્ષમાં બે વાર આપવી જરૂરી નથી. આ જાહેરાત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી છે. તેમણે કહ્યું કે તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે. તેનો મુખ્ય હેતુ એક તકના ડરથી થતા તેમના તણાવને ઘટાડવાનો છે. તેમણે કહ્યું કે સરકાર પ્રયાસમાં આલાગી છે કે વિદ્યાર્થીઓને કોચિંગની જરૂર ન પડે.

અપડેટેડ 07:19:40 PM Oct 09, 2023 પર
Story continues below Advertisement

Board Exam 2024: 10મા અને 12માની બોર્ડની પરીક્ષાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)નો મોટો નિવેદન સામે આવ્યો છે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું કહેવું છે કે વર્ષમાં બે વખત 10મી અને 12મીં ની બોર્ડ પરીક્ષા આપવાની જરૂરત નથી. તેમણે કહ્યું છે કે તે સંપૂર્ણ રીતે તમામ વિદ્યાર્થીઓ માટે ઑપ્શન રહેશે. તેનો મુખ્ય હેતુ એક તકના ડરથી થવા વાળા બાલકોના તણાવને ઘટાડવાનો છે. તેમણે PTI ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાતની જાણકારી આપી છે.

શિક્ષા મંત્રાલયએ નવા સ્લેબલના અનુસાર, 11 અને 12મીં ના વિદ્યાર્થીને એકને બદલે બે ભાષા વાચવાનું રહેશે. વિદ્યાર્થીના સારા પ્રદર્શન કરવા માટે પર્યાપ્ત સમય અને અવસર મળશે. તેના માટે વર્ષમાં ઓછામાં ઓછી બે વખત બોર્ડની પરીક્ષા કરવામાં આવશે. વિદ્યાર્થી માત્ર એક વખત જ બોર્ડ પરીક્ષામાં બેસવાનું ઑપ્શન પસંદ કરી શકે છે.

વિદ્યાર્થીના સ્ટ્રેસ ફ્રી રાખવા માટે લેવામાં આવ્યા નિર્ણય


શિક્ષા મંત્રીએ આ તક પર કોટામાં તઈ રહી આત્મહત્યાઓનું ઉલ્લેખ કરતા આ પણ કહ્યું છે કે આ બધા અમારા બાળકો છે. તેની સુરક્ષાની જવાબદારી પણ અમારી છે. આવામાં તેની ઉપરથી તણાવ ઓછું કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યુ છે. બાળકોને સ્ટ્રેસ ફ્રી રાખવું અમારી જવાબદારી છે. બધાને વારા પરથી આ ઉઠાવી પડશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગળ કહ્યું કે કોઈનું જવ જવું નહીં જોઈએ. કેન્દ્ર સરકાર આવા પગલા પણ ઉઠાવી રહી છે કે વિદ્યાર્થીને કોચિંગની જરૂરત ન પડે. જ્યારે ફર્જી સ્કૂલોના કેસમાં પ્રધાને કહ્યું છે કે આ નજરબંધ નથી કરી શકે છે. આ સમય આવી ગયો છે કે તેના પર ગંભીરતાથી વચાર-વિમર્શ કરવામાં આવશે.

CABEને કરવામાં આવશે રિવાઈઝ

શિક્ષા મંત્રીએ આગળ કહ્યું કે કેન્દ્રીય શિક્ષા સલાહકાર બોર્ડ (Cemtral Advisory Board of Education- CABE)ને રીસ્ટ્રક્ચર કરવામાં આવશે. તેના કારણ આ છે કે અહીં જુનુ વર્ઝન છે. આજના જનરેશના હિસાબથી આ યોગ્ય નથી. આટલું જ નહીં. એટલું જ નહીં તે આજના એજ્યુકેશન સિસ્ટમમાં ફિટ નથી બેશતું. તેમણે કહ્યું કે જ્યારે NEPના નવા બદલાવની સાથે પગલા વધારી રહ્યા છે તો CABEએ પણ બદલાવની જરૂરત છે. પ્રધાનએ આગળ કહ્યું છે કે શિક્ષા, કૌશલ લિકાસ મંત્રાલય 21મીં સદીના કાર્યસ્થલ સેક્ટરમાં આગળ વધવા માટે શિક્ષાર્થિયોએ તૈયાર કરવા માટે મળીને કામ કરી રહ્યા છે.

અમે એક આદર્શ ફેરફાર કરવા જઈ રહ્યા છે - ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ વિદેશી વિશ્વવિદ્યાલયો માટે ભારતમાં કેમ્પસ સ્થાપિત કરવા માટે હાઈડલાઈન્સ પર વિચાર કરી રહી છે. જલ્દી આ કેસમાં નોટિફિકેશન રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે અમે એક આદર્શ ફેરફાર કરવા જઈ રહી છે. જેથી અમે બધી સંબાવનાને શોધી અને તમામ શંકાને દૂર કરીને આગળ વધીશું.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 09, 2023 7:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.