RBI MPC: બૉન્ડના ભાવમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો, આરબીઆઈના આ નિર્ણયની અસર
RBIએ જણાવ્યું હતું કે લિક્વિડિટીને મેનેજ કરવા માટે ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO) વેચાણ પર વિચાર કરી શકે છે. આરબીઆઈની જાહેરાત બાદ ભારતના બેન્ચમાર્ક 10 વર્ષસરકારી બૉન્ડ પર યીલ્ડમાં 8 બેસિસ પ્વાઈન્ટનો વધારો જોવા મળ્યો. આરબીઆઈની દ્વિમાસિક મનેટરી પૉલિસી બેઠકમાં લિક્વિડિટી મેનેજ કરવા માટે આવું કરવાનું નિર્ણય લીધું છે.
ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India)એ જણાવ્યું હતું કે લિક્વિડિટીને મેનેજ કરવા માટે ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO) વેચાણ પર વિચાર કરી શકે છે. આરબીઆઈની જાહેરાત બાદ ભારતના બેન્ચમાર્ક 10 વર્ષ સરકારી બૉન્ડ પર યીલ્ડમાં 8 બેસિસ પ્વાઈન્ટનો વધારો જોવા મળ્યો. એક બેસિસ પ્વાઈન્ટ ટકાવારી અંકનો સૌવા ભાગ થયા છે. જાણાવી દઈએ કે આરબીઆઈની દ્વિમાસિક મનેટરી પૉલિસી બેઠકમાં લિક્વિડિટી મેનેજ કરવા માટે આવું કરવાનું નિર્ણય લીધું છે. આજે સવારે 10 વર્ષ બેન્ચમાર્ક 7.18 ટકા 2033 બૉન્ડ પર યીલ્ડ સવારે 10:50 વાગ્યા 7.2890 ટકા પર હતી. જ્યારે છેલ્લા કારોબારી સત્રમાં યીલ્ડ 7.2140 ટકા પર બંધ થયો છે.
Rockfort Fincorpના સંસ્થાપક વેન્ટકૃષ્ણન શ્રીનિવાસનનું કહેવું છે, "આ ખૂબ સ્પષ્ટ અને એક ચેતાવણીના રૂપમાં આવ્યા છે કે આરબીઆઈ લિક્વિડિટી ટાઈટ રાખવા અને મોંઘવારીને નિયંત્રણ કરવા માટે OMO વેચાણ કરવા માંગે છે. તેમણે આશા છે કે હેડલાઈ ઇનફ્લેશન એટલે કે રિટેલ મોંઘવારી આશાથી વધું રહી શકે છે.
શ્રીનિવાસનએ વધું કહ્યું કે સામાન્ય રીતે બૉન્ડ બજારને તેની આશા ન હતી. 10 વર્ષની gsec યીલ્ડ પહેલા થી જ 5-7 બીપીએસ વધી ગઈ છે.
પૉલિસીની જાહેરાત દરમિયાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (shaktikanta das)એ કહ્યું કે કેન્દ્રીય બેન્ક લિક્વિડિટીને મેનેજ કરાવ માટે ઓપન માર્કેટ ઑપરેશન્સ વેચાણ પર વિચાર કરશે.
દાસનું કહેવું છે કે, "મૉનેટરી પૉલિસીનું વલણના હિસાબથી લિક્વિડિટીને મેનેજ કરવા માટે અમે OMO વેચાણ પર વિતાર કરવો પડી શકે છે."
OMOનું અર્થ કેન્દ્રીય બેન્ક દ્વારા ખુલા બજારમાં સરકારી પ્રતિભૂતિયોની ખરીદી અથવા વેચાણ કરવાનું હોય છે.
તેની સિવાય દાસે પણ કહ્યું છે આ રિતે ઑપરેશનના ટાઈમિંગ અને માત્રા તે સમય ઉપર આવા વાળી લિક્વિડિટી કંડીશન પર નિર્ભર કરશે.
ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.