Dhanteras 2023: ધનતેરસ પર ખરીદવા માંગો છો સોના-ચાંદીના સિક્કા, તો આ વાતોનું રાખો ધ્યાન
Dhanteras 2023: ધનતેરસ એ તહેવાર છે જે દિવાળીની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષ 10 નવેમ્બરે ધનતેરસ ઉજવવામાં આવશે. તહેવાર પહેલા બજારોમાં લક્ષ્મી-ગણેશ અને વિક્ટોરિયા ચાંદીના સિક્કાઓની ભારી ડિમાન્ડ છે.
Dhanteras 2023: ધનતેરસ એ તહેવાર છે જે દિવાળીની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષ 10 નવેમ્બરે ધનતેરસ ઉજવવામાં આવશે. તહેવાર પહેલા બજારોમાં લક્ષ્મી-ગણેશ અને વિક્ટોરિયા ચાંદીના સિક્કાઓની ભારી ડિમાન્ડ છે. દર વર્ષની રીતે 5 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ અને 50 ગ્રામના સિક્કાની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે.
ચાંદીના સિક્કાની વધતી ડિમાન્ડને જોતા જ્વેલર્સ ઘણી ઑફર પણ જોઈ રહ્યા છે. રિપોર્ટના અનુસાર 2 ગ્રામ, 5 ગ્રામ અને 10 ગ્રામની લક્ષ્મી - ગણેશ અને વિક્ટોરિયા રિક્કા દિલ્હી-એનસીઆર અને ભારતના અન્ય શેરોમાં પણ વેચવામાં આવી રહ્યા છે. 5 ગ્રામના ચાંદીના સિક્કા 800 રૂપિયાથી 1000 રૂપિયા સુધી ખરીદી શકો છો. 10 ગ્રામ ચાંદીના સિક્કા 1200 થી 1800 રૂપિયાની કિંમતમાં વેચી રહ્યા છે અને 20 ગ્રામ ચાંદીના સિક્કાની કિંમત 2000 રૂપિયાથી 3000 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યું છે. રિપોર્ટના અનુસાર આ સિક્કાની કિંમત ગયા વર્ષની સરખામણીમાં વધારે છે.
ધનતેરસના શુભ અવસર પર સોના ખરીદવાથી પહેલા લોકોને ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
1. ફક્ત માન્યતા પ્રાપ્ત સેલરથી સોના ખરીદી અને કીમત અને મેકિંગ ચાર્જના વિશેની જાણ કરવાનું ન ભૂલો. મોટી જ્વેલરી દરેક પીસની સાથે કિમત આપે છે.
2. ગ્રાહકોનો હમેશા ભારતીય માનક બ્યૂરો હૉલમાર્ક વાળા સોના ખરીદવું જોઈએ. સોનાને બીઆઈએસ - માન્યતા પ્રાપ્ત પરખ અને હૉલમાર્કિંગ સેન્ટર પર હૉલમાર્ક કર્યા છે.
3. સોનાના કેરેટનું પણ જાણકારી લો જે તેની શુધ્દ્રતાનું દર્શાવે છે. કેરેટ જિટલુ વધુ થશે, સોનાની શુધ્દ્રતાનું ટકાથી વધું રહેશે.
4. ખરીદી બાદ હમેશે એક બિલ પર ભાર આપો જો તમને જ્વેલરીમાં સોના અને કિમતો સ્ટોરની કિંમતો વેલ્યૂની જાણકારી આપે રહેશે. બિલમાં મેકિંગ ચાર્જ અલગથી જોવા મળ્યો છે.
5. તેના સિવયા જો તમે તેના બાદમાં વેચવાનો પ્લાન પણ કરો છો તો તેના એક્સચેન્જ પૉલિસીના વિશેમાં જરૂર પૂછી લેવું.
6. જો જ્વેલર્સ ઓવરચાર્જિંગ કરો છો તો સોનાના સિક્કા ખરીદવા પહેલા કિમતની તપાસ પણ કરવું જોઈએ.