Srivari Spices and Foods IPO: શ્રીવારી સ્પાઈસીસ એન્ડ ફૂડ્સનો ખુલ્યો આઈપીઓ, ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા આ સંકેતો | Moneycontrol Gujarati
Get App

Srivari Spices and Foods IPO: શ્રીવારી સ્પાઈસીસ એન્ડ ફૂડ્સનો ખુલ્યો આઈપીઓ, ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા આ સંકેતો

Srivari Spices and Foods IPO: મસાલા અને લોટનું વેચાણ વાળી દિગ્ગજ કંપની શ્રીવારી સ્પાઈસિસ એન્ડ ફૂડ્સ (Srivari Spices and Foods)નો આઈપીઓ સબ્સક્રિપ્શનના માટે આજે ખુલ્યો છે. આ ઈશ્યૂના હેઠળ માત્ર નવા શેર રજૂ થશે. ગ્રે માર્કેટની વાત કરેતો કેના શેર ઘણી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પૈસા લગાવાથી પહેલા ચેક કરો ઈશ્યૂ અને કંપનીની સંપૂર્ણ ડિટેલ્સ

અપડેટેડ 12:45:29 PM Aug 07, 2023 પર
Story continues below Advertisement

Srivari Spices and Foods IPO: મસાલા અને લોટનું વેચાણ વાળી દિગ્ગજ કંપની શ્રીવારી સ્પાઈસિસ એન્ડ ફૂડ્સ (Srivari Spices and Foods)નો આઈપીઓ સબ્સક્રિપ્શનના માટે આજે ખુલ્યો છે. આ ઈશ્યૂના હેઠળ માત્ર નવા શેર રજૂ થશે. ગ્રે માર્કેટની વાત કરેતો કેના શેર ઘણી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આઈપીઓના માટે નક્કી કર્યા પ્રાઈઝ બેન્ડના અપર પ્રાઈઝતી 21 રૂપિયાના GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) પર છે. આ ઈશ્યૂના પ્રાઈઝ બેન્ડ 40-42 રૂપિયા છે. માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટથી મળી સંકતોની છતાં કંપનીના ફાઈનાન્સિયલ્સ અને ફંડામેન્ટલ્સના આધાર પર રોકણનું નિર્ણય લેવું જોઈએ.

Srivari Spices and Foods IPOની ડિટેલ્સ

9 કરોડ રૂપિયાનો તે આઈપીઓ સબ્સક્રિપ્શનના માટે 7-9 ઑગસ્ટની વચ્ચે સબ્સક્રિપ્શનના માટે ખુલ્યો. આ ઈશ્યૂ માટે 40-42 રૂપિયાનું પ્રાઈઝ બેન્ડ અને 3 હજારનું લૉટ ફિક્સ કર્યા છે. આઈપીઓના સફળતા બાદ શેરોનું અલૉટમેન્ટ 14 ઑગસ્ટનું ફાઈનલ થશે. ઈશ્યૂનું રજિસ્ટ્રાર બિગશેર સર્વિસેઝ છે.


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આગળ હાઈ ઇનફ્લેશન, નબળી ગ્લોબલ ડિમાન્ડ અને ચીનથી સપ્લાઈ વધવાની અસર યુએસના એક્સપોર્ટ પર

એનએસઈના એસએમઈ પ્લેટફૉર્મ NSE SME પર તેની એન્ટ્રી 18 ઑગસ્ટએ થશે. તેના ઈશ્યૂના હેઠળ 10 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 21,42,00 નવા શેર કરવામાં આવશે. ઑફર ફૉર સેલ (OFS) વિન્ડોના હેઠળ શેરોનું વેચાણ નથી થયું. આ શેરે રજૂ કરેલા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરા ખરવા અને સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશયમાં કરશે.

Srivari Spices and Foodsના વિષયમાં

2019માં બની આ કંપની મસાલા અને ચક્કી લોટનો કારોબારમાં છે. તેના કારોબાર મુખ્ય રૂપથી તેલંગાના અને આધ્રા પ્રદેશ અને તેના આસ-પાસ નિર્ણય છે. આ મસાલાના 3,000થી વધું રિટેલ આઉટલેટની સાથે-સાથે ઘહૂં અને શરબતી લોટના તેલંગાના અને આંધ્રા પ્રદેશના 15,000 થી વધું આઉટલેટને મોકલી છે. તે બિઝનેસની સાથે-સાથે સીધા ગ્રાહકોને પણ તેના પ્રોડક્ટની સપ્લાઈ કરે છે. તેના બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. એક તેલાંગાનાના રંગા રેડ્ડી જિલ્લાના જલપલ્લી ગાંવ અને બીજા પણ તેના જિલ્લાના ફારૂકનગર મંડલમાં.

Chemical theft: વરણામાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 15.20 લાખના કેમિકલના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

કંપનીના નાણાકીય સેહતની વાત કરે તો તેના નફો સતત વધ્યા થયો છે. નાણાકીય વર્ષ 2020માં તેના 10.69 લાખ રૂપિયાનું નેટ ખોટ થઈ હતી. જો કે આવતા નાણાકીય વર્ષ તેના સેહતમાં સુધાર થયો અને નાણાકીય વર્ષ 2021માં તેના નેટ પ્રોફિટ વધીને 35.26 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. તેના બાદ નાણાકીય વર્ષ 2022માં તેનો નેટ પ્રોફિટ વધીને 72.84 લાખ રૂપિયા અને ફરી નાણાકીય વર્ષ 2023માં 3.13 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2023 12:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.