પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં દેશની એનર્જી સિક્યોરિટી પર મોટી વાત કરી છે. તેમણે જણાવ્યું કે, ભારત આજે 41 દેશોમાંથી ઉર્જા આયાત કરી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝમાં ફસાયેલા ભારતીય જહાજો અંગે PM મોદીએ શું કહ્યું?