Ahmedabad plane crash: 12 જૂન 2025ના અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશને 1 વર્ષ વીતવા છતાં તપાસ રિપોર્ટ આવ્યો નથી. 260 લોકોના મોતનો ન્યાય ક્યારે મળશે? જાણો કેમ અમેરિકા પર સવાલો ઉઠી રહ્યા છે.