તિબેટ-નેપાળ બોર્ડર પર આવેલા ભયાનક પૂરમાં કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ઈશા ફાઉન્ડેશનના 80 શ્રદ્ધાળુઓ ગુમ છે. આ દુર્ઘટના અંગે વાત કરતા સદ્ગુરુ ભાવુક થયા. જાણો સંપૂર્ણ વિગત.