Amoebic Meningoencephalitis: કેરળમાં અમીબિક મેનિન્ગોએન્સેફલાઇટિસના 67 કેસ નોંધાયા, 18નાં મોત. દિમાગ ખાનાર અમીબા નેગ્લેરિયા ફાઉલેરીથી થતી આ બીમારીનાં લક્ષણો, બચાવના ઉપાય અને મહત્વની માહિતી જાણો.