દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના પ્રદર્શનમાં મોટો વળાંક. નેતા અભિજીત દીપકેએ ભૂખ હડતાળ ખતમ કરી, જ્યારે સરકારે પ્રવક્તા સૌરભ દાસને મંત્રણા માટે બોલાવ્યા. જાણો લેટેસ્ટ અપડેટ.