બેન્કો લોનની મર્યાદા નક્કી કરે છે જેથી લોન લેનાર વ્યક્તિ તેની આર્થિક ક્ષમતા કરતાં વધુ લોન ન લે. આનાથી લોનની ચુકવણીમાં મુશ્કેલી ન આવે અને બેંકનું જોખમ પણ ઓછું રહે. બેન્કો લોન આપતી વખતે નીચેના પરિબળો ધ્યાનમાં રાખે છે.