Ajit Doval On Operation Sindoor: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ઓપરેશન સિંદૂરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઓપરેશનમાં ભારતને કોઈ નુકસાન થયું નથી અને વિદેશી મીડિયાએ જાણીજોઈને ખોટા સમાચાર ફેલાવ્યા. ડોભાલે આ વાત IIT મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહમાં સંબોધન દરમિયાન કહી.