Brightcom કેસમાં SEBIની કાર્યવાહી બાદ શંકર શર્માએ ઝડપથી કર્યું આ કાર્ય | Moneycontrol Gujarati
Get App

Brightcom કેસમાં SEBIની કાર્યવાહી બાદ શંકર શર્માએ ઝડપથી કર્યું આ કાર્ય

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)ની કાર્યવાહીના કલાકો બાદ દિગ્ગજ રોકાણકાર શંકર શર્માએ X (પૂર્વ નામ Twitter) પર ટ્વીટ કર્યું અને આ મામલાનું વહેલું ઉકેલની આશા વ્યક્ત કરી છે. સેબીએ બ્રાઈટકોમ ગ્રુપ (Brightcom Group)ના પ્રેફરન્શિયલ શેર સંબંધિત મામલામાં શંકર શર્મા સહિત 23 રોકાણકારોને તેના શેર વેચવા પર રોક લગાવી દીધો છે. તેનાથી લાગતી અંતરિમ આદેશ 22 ઓગસ્ટે જારી કરવામાં આવ્યો હતો.

અપડેટેડ 12:12:30 PM Aug 23, 2023 પર
Story continues below Advertisement

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)ની કાર્યવાહીના કલાકો બાદ દિગ્ગજ રોકાણકાર શંકર શર્માએ X (પૂર્વ નામ Twitter) પર ટ્વીટ કર્યું અને આ મામલાનું વહેલું ઉકેલની આશા વ્યક્ત કરી છે. સેબીએ બ્રાઈટકોમ ગ્રુપ (Brightcom Group)ના પ્રેફરન્શિયલ શેર સંબંધિત મામલામાં શંકર શર્મા સહિત 23 રોકાણકારોને તેના શેર વેચવા પર રોક લગાવી દીધો છે. તેનાથી લાગતી અંતરિમ આદેશ 22 ઓગસ્ટે જારી કરવામાં આવ્યો હતો. તેના અમુક કલાક બાદ 23 ઑગસ્ટે શંકર શર્માએ ટ્વિટ કર્યો કે તેણણે સેબીની પાસે તમામ જરૂરી રેકન્સાઈલ રેમિટેન્સ ડેટાની પાસે દાખિલ કરી છે.

તેમાં 37.7 રૂપિયાના ભાપ પર 56.65 કરોડ રૂપિયાના 1.5 કરોડ શેરોનું સંપૂર્ણ હિસાબ છે. શંકરનું કહેવું છે કે બેન્ક રેકન્સાઈલેશન ડેટા કંપનીની તરફથી લટક્યો છે જેના કારણે તેમાં મોડુ થયું. હવે તેમણે કહ્યું છે કે તે જલ્દીથી જલ્દી આ કેસને સમાપ્ત કરવા માંગે છે.

Hot Stocks: શોર્ટ ટર્મમાં વધુ સારી કમાણી કરવા માટે આ ત્રણ સ્ટૉક્સ પર લગાવો દાવ


SEBIએ કયા કેસમાં કરી છે કાર્રવાઈ

સેબીએ બ્રાઈટકૉમ ગ્રુપના શેરોના પ્રિફરેન્શિયલ અલૉટમેન્ટથી સંબંધિત તપાસમાં એક અંતરિંમ આદેશ પારિત કર્યા હતા. સેબીએ તેની જપાસમાં મળ્યા ગ્રુપ અને 24 રોકાણકારે તેને અલૉટમેન્ટમાં હેરાફેરી કરી છે. તેમાં મળ્યો કે ગ્રુપથી પૈસાને કાઢવા માટે તેમાં રોકાણકારથી શેર એપ્લીકેશન મનીના ફ્રોડ રસીદ લીધા. સાબીના અનુસાર નોટિસી નંબર 25 શંકર શર્માને 37.77 રૂપિયાના ભાવ પર 1.5 કરોડ વોરન્ટ રજૂ કર્યા છે અનેતેના બાદ તેમણે 56.66 કરોડ રૂપિયા આપવાના હતા પરંતુ કંપનીને માત્ર 39.98 કરોડ રૂપિયા મળ્યા એટલે કે કંપનીને આ વોરન્ટ પર સીધા 16.67 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. સેબીના અનુસાર 39.98 કરોડ રૂપિયાનું પેમેન્ટ પણ મળે છે, તે પક્કું નથી.

BrightComની સીઈઓ અને સીએફઓ પર પણ કાર્રવાઈ

સેબીએ શંકર શર્મા સહેત 23 રોકાણકરોને બ્રોઇટકૉમના શેર વેચવા પર રોક લગાવી છે. આ કેસમાં સેબીએ કંપનીના ચેરમેન અને એમડી સુરેશ કુમાર રેડ્ડી અને સીએફઓ નારાયણ રાજૂની સામે પણ કાર્રવાઈ કરી છે. સેબીના આવતા આદેશ સુધી તે બન્ન કોઈ પણ લિસ્ટેડ કંપની અથવા તેની સબાયક કંપનીયોમાં રોકાણકાર અથવા અન્ય કોઈ પ્રમુખ મેનેજેરિલ પોસ્ટ નહીં લઈ શકે. સુરેશ કુમાર રેડ્ડીને બીજા આદેશ સુધી શેરોની ખરીદી-વેચાણથી પણ રોકવા આવ્યું છે. બજાર નિયામકે કંપનીને આ પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે ઑડિટર્સ પી મુલરી એન્ડ કંપની અને પીસીએન એન્ડ અસોસિટ્સ તેનાથી અથવા તેના કોઈ પણ સબ્સિડિયરીઝથી કોઈ પણ રીતે જોડાયા ન હોય.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 23, 2023 12:12 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.