LPG Cylinder Price: સરકારે એલપીજી 200 રૂપિયા સસ્તા કર્યા, તહેવારો પહેલા સામાન્ય માણસને મોટી રાહત
LPG Cylinder Price: સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝના લક્ષ્મણ રોયે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે સરકાર છેલ્લા ઘણા દિવસોથી એલપીજી ગેસ પર આપવામાં આવતી સબ્સિડીની સમીક્ષા કરી રહી છે. હવે સિલિન્ડર કેબિનેટ પર વધારાની સબસિડીને મંજૂરી આપી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે 200/સિલિન્ડર વધારાની સબસિડી મંજૂર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવી શકે છે.
LPG Cylinder Price: મોદી સરકારે એલપીજી ગેસના ભાવના મોર્ચા પર ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, "પીએમ મોદીએ તમામ યૂઝર્સ માટે ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંતમો 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ રક્ષા બંધનના અવરસર પર દેશની મહિલાઓ માટે પીએમ નરેન્દ્ર મોદીની તરફથી ગીફ્ટ છે. જો કે અમારા સહયોગી ચેનલ સીએનબીસી-આવાજએ મંત્રીની ઓપચારિક જાહેરાતથી પહેલા સૂત્રોના હવાલાથી તે સમાચાર બ્રેક કર્યા હતા. આ રીતે એક વાર ફરી નેટવર્ક 18 ગ્રુપના સમાચાર પર મુહર લગાવી છે.
દેશવાસિયોના કિચનનું બજેટ ઓછો થતો જોવા મળી શકે છે. ખાવા પીવા માટે રસોઈ ગેસને દેશ ભરમાં બહુતાયતમાં ઉપયોગ કરી શકે છે. તેની કિમત વધવાથી કિચનનું બજેટ પણ વધતું જોવા મળી શકે છે. પરંતુ હવે રસોઈ ગેસ પર ખાવા પીવા વાળા માટે સરકાર ભાવમાં ઘડાટાની ભેટ લાવી રહી છે. અમારા સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝના એક્સક્લૂસિવ સૂત્રોતી જાણકારી મળી છે કે સરકાર દ્વારા રસોઈ ગેસના ભાવમાં 200/સિલિન્ડર ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. ઉજ્જવલ સ્કીમમાં LPG પર 200 રૂપિયા / સિલેન્ડરનો કાપ કરવામાં આવશે આવી જાહેરાત કરવામાં આવી છે.
આ સમાચાર પર વધું ડિટેલ વાત સહયોગી ચેનલ સીએનબીસી - આવાઝના લક્ષ્મણ રોયે પહેલા કહ્યું હતું કે સરકાર છેલ્લા ઘણા દિવસોથી એલપીજી ગેસ પર આપવામાં આવતી સબ્સિડીની સમીક્ષા કરી રહી છે. અહીં સુધી પ્રધાનમંત્રી કાર્યાલયમાં તેના ભાવને લઈને સમીક્ષા કરી છે. સૂત્ર બતાવી રહી છે કે આ વાત પર સહમતિ બની છે કે એલપીજીના ભાવમાં કાપ કરવી જોઈએ.
લક્ષ્મણે કહ્યું છે કે સિલેન્ડર પર કેબિનેટે અતિરિક્ત સબ્સિડીને મંજૂરી આપી છે. જો કે અત્યાર સુધી તે પુષ્ટિ નથી થઈ કિંમતો પર કેટલો કાપ થશે. પરંતુ સૂત્ર બતાવી રહ્યા છે કે 200 / સિકેન્ડર અતિરિક્ત સબ્સિડીને મંજૂરી મળી ગઈ છે. જેથી પ્રતિ સિલેન્ડર 200 રૂપિયાના કાપની જાહેરાત કરી શકે છે.
આ વાતની સમીક્ષા કરી જ્યારે રૉ મટેરિયલના ભાવ વધે તો કિંમત વધશે પરંતુ જ્યારે રૉ મટેરિયલ ભાવ ઘટે તો કિંમત પણ ઘટી છે. સામાન્ય રીતે ઘણા દિવસોથી બાવમાં કોઈ કાપ નથી થયો. હવે સરકાર તેના પર નિર્ણય લેવા જઈ રહી છે. સૂત્ર બતાવી રહ્યા છે કે જલ્દી તેના ઘટાડા સંબંધિતમાં કંપનીઓ દ્વારા જાહેરાત કરી શકે છે.
નિર્ણયથી સરકાર પર 7500 કરોડ રૂપિયાનું અતિરિક્ત ભાર
લક્ષ્મણ રૉય એ કહ્યું કે 200 રૂપિયા/ સિલેન્ડર અતિરિક્ત સબ્સિડીને મંજૂરી મળી છે પરંતુ સબ્સિડીના ભાર માત્ર ઑઈલ માર્કેટિંગ કંપનીઓ પર નહીં પડશે. સરકાર પણ તેની સબ્સિડીનો બોઝો ઉઠાવશે. હવે કેટલો ભાર સરકાર પર અને કેટલો ભાર OMC પર પડશે તેનો ખુલાશો નથી થયો. પરંતુ સૂત્ર બતાવી રહ્યા છે કે ભાવમાં કાપનું નિર્ણયથી સરકાર પર 7500 કરોડ રૂપિયાના અતિરિક્ત ભાર પડશે.