દિલિપ ભટ્ટનું કહેવુ છે કે ભારતીય બજારના વેલ્યુએશન વ્યાજબી ધોરણે છે. પરિણામ સારા રહ્યા છે, ગ્રોસ માર્જિન સુધર્યા. કંપનીના વોલ્યુમ ગ્રોથ અનુમાનથી નીચા રહ્યા છે. આવનારા સમયમાં બજારમાં સાવધાન રહેવું જોઈએ.
દિલિપ ભટ્ટનું કહેવુ છે કે ભારતીય બજારના વેલ્યુએશન વ્યાજબી ધોરણે છે. પરિણામ સારા રહ્યા છે, ગ્રોસ માર્જિન સુધર્યા. કંપનીના વોલ્યુમ ગ્રોથ અનુમાનથી નીચા રહ્યા છે. આવનારા સમયમાં બજારમાં સાવધાન રહેવું જોઈએ.
દિલિપ ભટ્ટના મતે વ્યાજદર ઉપલા સ્તરે યથાવત્ રહે તો ચિંતા રહેવાની જ છે. ક્રૂડના ભાવ વધે, રૂપિયો ઘટે તો ફરી મોંઘવારી વધી શકે છે. અન્ય બજારોની સરખામણીએ ભારતીય બજાર ઘણાં સારા છે.
દિલિપ ભટ્ટના મુજબ L&Tમાં હાલ રોકાણ કરી શકાય છે. L&Tની ઓર્ડરબૂક અને ઓર્ડરનો અમલ ઘણો સારો છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ રોકાણ કરી શકાય છે. ઈન્ફ્રા સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય છે. બેન્કિંગ સેક્ટરમાં થોડું ચેતવાની જરૂર છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.