સ્થાનિક તેમ જ વૈશ્વિક શૅરબજારમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી રહી છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડર્સે સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવુ જોઈએ જેથી નકારાત્મક માહોલમાં પણ પોર્ટફોલિયો ઉપર પ્રતિકૂળ અસર મર્યાદિત રહે.
સ્થાનિક તેમ જ વૈશ્વિક શૅરબજારમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી રહી છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડર્સે સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવુ જોઈએ જેથી નકારાત્મક માહોલમાં પણ પોર્ટફોલિયો ઉપર પ્રતિકૂળ અસર મર્યાદિત રહે.
તાજેતરમાં જ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને સિસ્ટમેટિક્સના રિપોર્ટમાં સેન્સેક્સ-નિફ્ટીની તેજી સામે શંકા વ્યક્ત કરી હતી અને હવે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વોલેટિલિટીમાં પણ નફાકારક કંપનીઓ ટકી રહે છે. બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થાય ત્યારે સામાન્ય રીતે શૅરમાં ઘટાડો થતો જ હોય છે પરંતુ પ્રતિકૂળ અસર મર્યાદિત રહે છે. લાંબા ગાળાની દૃષ્ટિએ પણ આવા પ્રકારની કંપનીઓમાં રોકાણ કરવામાં સમજદારી ગણાય છે.
સ્થાનિક શૅરબજારના ઉંચા મૂલ્યાંકનને લીધે સીએલએસએ અને કોટક સિક્યોરિટીઝે પણ ચિંતા વ્યક્ત કરી છે. પરિણામે રોકાણકારોને સુરક્ષિત વલણ અપનાવવુ હોય તો પોર્ટફોલિયોમાં નફાકારક કંપનીઓનો સમાવેશ કરવો જોઈએ.
એનાલિસ્ટોએ અમૂક કંપનીઓના વ્યક્ત કરેલા ટાર્ગેટ ભાવઃ
સ્રોતઃ રિફીનિટિવ
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.