દેવાંગ મહેતાનું કહેવુ છે કે બજારમાં આવી ચિંતા આવશે, પણ પછી સંકેતો પર ચાલશે. બજાર માટે ઘણી બાબત અંકુશની બહાર હોય છે. આવી સ્થિતિમાં બજારમાં ધિરજ રાખવી ઘણી જરૂરી છે. આવા સમયે બજારમાં રોકાણને જાળવી રાખો. ટેરિફને લઈને શું નિર્ણય આવે છે તેના પર પણ નજર રાખવી.