Demergerની જાહેરાત પર 12 ટકા વધ્યો Vedanta, બ્રોકરેજનું શું છે વલણ | Moneycontrol Gujarati
Get App

Demergerની જાહેરાત પર 12 ટકા વધ્યો Vedanta, બ્રોકરેજનું શું છે વલણ

વેદાંત તેના કારોબારે છ હિસ્સો (Vedanta Demerger)માં વહેંચી રહ્યું છે. તેના શેરો પર પૉઝિટિવ અસર જોઈ રહ્યા છે. ઘરેલૂ ઇક્વિટી બેન્ચમાર્ચ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બન્ને- આજે અડધો મોડુ ઘડી ગોય તો બીજી તરફ વેદાંતાના શેર આજે 5 ટકા વધ્યો છે. ડીમર્જરની જાહેરાતથી અત્યાર સુધી આ 12 ટકાથી વધુ ઉપર વધ્યો છે. જાણો બ્રોકરેજનું શું છે વલણ.

અપડેટેડ 01:53:22 PM Oct 03, 2023 પર
Story continues below Advertisement

વેદાંત તેના કારોબારે છ હિસ્સો (Vedanta Demerger)માં વહેંચી રહ્યું છે. તેના શેરો પર પૉઝિટિવ અસર જોઈ રહ્યા છે. ઘરેલૂ ઇક્વિટી બેન્ચમાર્ચ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બન્ને આજે અડધો મોડુ ઘડી ગોય તો બીજી તરફ વેદાંતાના શેર આજે 5 ટકા વધ્યો છે. હાલમાં બીએસઈ પર આ 4.74 ટકાના વધારા સાથે 233.05 રૂપિયાના ભાવ પર પહોંચ્યો હતો. કંપનીએ 29 સપ્ટેમ્બરે ડીમર્જરે જાહેરાત કર્યા હતા અને ત્યારથી અત્યાર સુધી 12 ટકાથી વધું ઉપર વધ્યો છે. 28 સપ્ટેમ્બરે તે બીએસઈ પર 208.25 રૂપિયા પર બંધ થયો હતો.

Vedanta Demergerની શું છે સંપૂર્ણ યોજના

વેદાંતાએ એક્સચેન્જ ફાઈલિંગમાં જે જાણાકરી આપી છે, તેના અનુસાર તે તેના કારોબારને છ મહિનામાં વેચશે. બોર્ડ થી તેને મંજૂરી મળી ગઈ છે. ડીમર્જરના હેઠળ વેદાંતા તૂટવાની સિવાય વેદાંતા એલુમિનિયમ, વેદાંતા ઑઈલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મેટેરિયલ્સ અને વેદાંતા બેસ મેટલ્સ એટલે કે છ લિસ્ટેડ કંપનીઓ બનાવી શકે છે. આ યોજનાના હેઠળ શેરધારકોને આ એક શેરને બદલે નવી લિસ્ટેડ 5 કંપનીઓને એક-એક શેર મળશે એટલે કે પોર્ટફોલિયોમાં માત્ર એક છતાં 6 કંપનીઓના શેર થઈ જશે.


vedantaમાં રોકાણને લઇને બ્રોકરેજની શું છે સલાહ

વેદાંતાના શેર 20 જાન્યુઆરી 2023એ એક વર્ષના હાઈ 340.75 રૂપિયા પર હતો અને આ લેવલતી હાલમાં તે 31 ટકાથી વધું ડાઉનસાઈડ છે. ડીમર્જરની જાહેરાત પર બ્રોકરેજ ફર્મ નુવામા તેના ટારગેટ પ્રાઈઝ વધાર્યો તો નથી પરંતુ રેટિંગ અપગ્રેડ કરી રિડ્યૂસથી હોલ્ડ કરી દીધી છે. વેદાંતાના ડીમર્જરનું કામ 12-15 મહિનામાં પૂરા થઈ શકે છે. નુવામાના અનુસાર ડીમર્જિર પૉઝિટિવ પગલા છે કારણ કે ફરી દરેક હિસ્સોને માત્ર તેના કારોબાર પર ફોકસ કરશે પરંતુ બ્રોકરેજનો મનવો છે કે પેરેન્ટ કંપની વેદાંતા રિસોર્સેજ પર જો ભારી-ભરકમ લોન છે, તેના સબંધિત ચિંતા હજી પણ બનાવી છે. આ કારણથી બ્રોકરેજે વેદાંતામાં રોકાણ માટે તેના ટારગેટ પ્રાઈઝ નથી વધારી.

ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસેઝનું કહેવું છે કે ડિમર્જરથી તેના કૉરપોરેટ સ્ટ્રક્ચર સરળ રહેશે, રિસ્ક ઓછી કરવાની ક્ષમતા વધશે, નિર્ણય લેવાનો અધિકાર મળશે. તેના પારદર્શિતા પણ વધશે. જો કે બ્રોકરેજનું આ પણ કહેવું છે કે વેદાંતા અને તેના સંબંધિત કંપનીઓનું લેનની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી કર્યા. તેની સામે લોનની સિવાય પણ ઘણો પડકાર છે જેવા કાચ્ચા માલનું ભાવમાં ઉતાર-ચઢાવ, વિકસિત દેશોમાં કોઈ દશકોની ઉચા વ્યાજ દર, ચીનમાં માંગની સુસ્ત ગ્રોથ અને ચીનની સિયલ અસ્ટેટ સેક્ટરમાં સુસ્તી.

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 03, 2023 1:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.