Yes Bank નો શેર ફરી પાટા પર, 20 ટકાની રિકવરી, જાણો સમગ્ર માહિતી
પ્રાઈવેટ સેક્ટરની બેન્ક Yes Bankના શેર છેલ્લા કારોબારી સપ્તાહામાં લગભગ ત્રણ ટકા ઉપર વધી છે. એક કારોબારી દિવસે પહેલા એટલે કે શુક્રવાર 1 સપ્ટેમ્બરની વાત કરે તો આ દિવસ તો જેમકે તેના શેર ખરીદવાની સ્પર્ધા હતી. તેના શેરમાં ઇન્ટ્રા-ડે 5 ટકાથી વધુની મૂવમેન્ટ જોવા મળ્યો હતો. જાણો યસ બેન્કના શેરની તબિયત કેવી છે?
પ્રાઈવેટ સેક્ટરની બેન્ક Yes Bankના શેર છેલ્લા કારોબારી સપ્તાહામાં લગભગ ત્રણ ટકા ઉપર વધી છે. એક કારોબારી દિવસે પહેલા એટલે કે શુક્રવાર 1 સપ્ટેમ્બરની વાત કરે તો આ દિવસ તો જેમકે તેના શેર ખરીદવાની સ્પર્ધા હતી. તેના શેર બીએસઈ પર 3.21 ટકાના વધારા સાથે 17.34 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. ઇન્ટ્રા-ડે માં તો તે 16.70 રૂપિયાના નીચલા સ્તર પર 5.14 ટકા વધીને 17.58 રૂપિયા સુધી પહોંચ્યો હતો. તેના શેરોમાં તેજીનું વલણ તેને વધું મીડિયા મુહલ સુભાષ ચેદ્રાની વચ્ચે લાબાં સમયથી ચાલી રહ્યા કેસના સમાધાનની રિપોર્ટ આવાને કારણે આવી.
રિપોર્ટના અનુસાર યસ બેન્કની અસેટ રીકંસ્ટ્રક્શન (ARC) ઈકાઈ જેસી ફ્લાવર્સ એઆરસી અને સુભાષ ચંદ્રાની વચ્ચે 6500 કરોડ રૂપિયાનું લોનના સમાધાર માટે એક ડીલ થઈ છે. હવે યસ બેન્કના શેરોની વાત કરે તો તેના શુક્રવારને પૉઝિટિવ અસર જોવા મળી અને ચાર્ટ પર તે મજબૂત દેખાય રહ્યો છે પરંતુ થોડા લેવલ રેજિસ્ટેન્સના રૂપમાં કામ કરી રહ્યા છે.
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના અનુસાર યસ બેન્કના શેરોની ટેક્નિકલ ચાર્ટ પર સ્થિતિ સારા જોવા મળી રહ્યા છે. તે 20,50,100 અને 200 - દિવસોના ઈએમએથી ઉપર છે. જો કે તેના માટે 17.7 રૂપિયા, પછી 18.1 અને પછી 18.6 રૂપિયાના લેવલ રેજિસ્ટેન્સની રીતે કામ કરી રહ્યા છે. રેજિસ્ટેન્સ લેવલનું અર્થ છે કે તેના પાર જવા પર શેરોમાં સારી તેજી જોવા મળી શકે છે. જ્યારે ડાઉનસાઈડની વાત કરે તો 16.8 રૂપિયા, પછી 16.3 રૂપિયા અને પછી 15.9 રૂપિયાના લેવલ પર સપોર્ટ મળી રહ્યો છે.
6 મહિનામાં 20 ટકા થઈ ગઈ છે રિકવર
યસ બેન્કના શેર ગયા વર્ષ 14 ડિસેમ્બર 2022એ એક વર્ષના હાઈ 24.75 રૂપિયા પર હતો. તેના બાદ ત્રણ મહિનામાં તે લગભગ 42 ટકા તૂટીને 14 ડિસેમ્બર 2022એ 14.40 રૂપિયા પર આવી ગયો છે. આ તેના એક વર્ષના નીચલા સ્તર પર છે. આ નીચલા સ્તર પર અત્યાર સુધી 6 મહિનામાં તે લગભગ 20 ટકા રિકવર થઈ ગઈ છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.