હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Hindalco Industries Limited)એ નાણાકીય વર્ષ 24 ના પહેલા ક્વાર્ટરમાં 600 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. જ્યારે તેના 588 કરોડ રૂપિયાનો અનુમાન હતો. હિન્દાલ્કોની આવક પહેલા ક્વાર્ટરમાં 19,904 કરોડ રૂપિયા રહી જેમાં 16,948 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જોકે હિન્દાલ્કોના નફામાં વર્ષના આધાર પર ઘટાડો જોવા મળ્યો હતો.
Hindalco Q1 results: હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Hindalco Industries Limited)એ નાણાકીય વર્ષ 24 ના પહેલા ક્વાર્ટર માટે નાણાકીય પરિણામની જાહેરાત કરી દીધી છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીના નફા સ્ટ્રીટના અનુસારથી વધી રહી છે. કંપનીની આવક વિશ્લેષણની આશા કરતા વધું નજર આવી છે. નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં હિન્દાલ્કોએ 600 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે તેના 588 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જ્યારે પહેલા ક્વાર્ટરમાં દરમિયાન હિન્દાલ્કોની આવક 19,904 કરોડ રૂપિયા રહી તેના 16,948 કરોડ રૂપિયાનો અનુમાન હતો. જો કે વર્ષના આધાર પર નજર કરે તો હિન્દાલ્કોનો નફામાં ઘટાડો જોવા મળ્યો છે.
નફા વર્ષના આધાર પર થયો અડધો
વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો ઘટીને 600 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 1448 કરોડ રૂપિયા રહ્યા હતા.
વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વધીને 19,904 કરોડ રૂપિયા રહી છે. જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 19,518 કરોડ રૂપિયા હતો.
કંપનીના Ebitda 1561 કરોડ રૂપિયા રહ્યા જ્યારે તેના 1556 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જ્યારે પહેલા ક્વાર્ટરમાં કંપનીના Ebitda માર્જિન 9.2 ટકા જેમાં 7.8 ટકા રહેવાનો અનુમાન હતો.
Ebitda વર્ષના આધાર પર ઘડ્યા
નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં Hindalco industriesનો Ebitda વર્ષના આધાર પર ઘટીને 1561 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપની Ebitda 2927 કરોડ રૂપિયા રહ્યા હતા.
વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની Ebitda માર્જિન ઘટીને 7.8 ટકા રહી છે. જયારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની Ebitda માર્જિન 15 ટકા રહી હતી.
Hindalco Industriesના પરિણામ બજારને પસંદ નતી આવ્યો છે. કંપનીના શેર પરિણામ બાદ એનએસઈ પર 2.16 વાગ્યાના લગભગ 2.28 ટકા અથવા 10.60 રૂપિયા ઘટીને 454.25 રૂપિયાના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો છે.
ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.