આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) એ આજે MPC ના નિર્ણયની માહિતી આપતા જણાવ્યુ કે રેપો રેટને 6.5 ટકા પર જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એ પણ કહ્યુ કે મોંઘવારી દર હજુ પણ ઊંચા સ્તર પર બનેલો છે એેવામાં મૌદ્રિક નીતિને આગળની દિશા પર અનિશ્ચિતતા કાયમ છે. તેમણે કહ્યુ કે દેશમાં મોંઘવારી દર ઘટતી રહી છે પરંતુ તે હુજ પણ લક્ષ્યનની ઊપર બનેલી છે. આ સંબોઘનમાં આરબીઆઈ ગવર્નરે આગળ કહ્યુ કે નાણાકીય વર્ષ 2024 માં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહી શકે છે જ્યારે આ સમયમાં મોંઘવારી દર 5.1 ટકા પર રહી શકે છે.



