દેવેન ચોક્સીનું કહેવુ છે કે આ યુદ્ધમાં ઘણાં દેશો જોડાય એવી શક્યતા છે. આનાથી ઘણાં વિપરીત પરિણામ આવી શકે છે. ક્રૂડમાં ફંડામેન્ટલ કારણો એવા નથી જેથી ભાવ વધે. હાલની સ્થિતિમાં ભારતીય બજારમાં સ્થિરતા છે.
દેવેન ચોક્સીનું કહેવુ છે કે આ યુદ્ધમાં ઘણાં દેશો જોડાય એવી શક્યતા છે. આનાથી ઘણાં વિપરીત પરિણામ આવી શકે છે. ક્રૂડમાં ફંડામેન્ટલ કારણો એવા નથી જેથી ભાવ વધે. હાલની સ્થિતિમાં ભારતીય બજારમાં સ્થિરતા છે.
દેવેન ચોક્સીના મતે વૈશ્વિક ETFમાંથી વેચવાલી ન આવે તો બજાર સ્થિર રહેશે. સારી કંપનીઓમાં ઘટાડો આવે તો બજારમાં ખરીદી કરવી જોઈએ. વૈશ્વિક બજારની સ્થિતિમાં રોકાણ પરનું વળતર ભારતમાં જ મળશે. બેન્કિંગ અને ફાઈનાન્શિયલમાં ઘટાડો આવે ખરીદી કરવી જોઈએ.
દેવેન ચોક્સીના મુજબ ઓટો-ઓટો એન્સિલરીમાં ઘટાડે ખરીદી કરી શકાય. જ્વેલેરી કંપનીઓમાં કન્ઝમ્પશન સાથે જોડાયેલી છે. જ્વેલેરી સ્ટોકમાં હાલ શિખરે વેચવાની સલાહ છે. 10-12 વર્ષમાં ITમાં કન્ઝમ્પશન વધશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.