US ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે: ક્રિષ્ના સંઘવી | Moneycontrol Gujarati
Get App

US ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે: ક્રિષ્ના સંઘવી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે મહિન્દ્રા મેન્યુલાઇફના CIO ક્રિષ્ના સંઘવી પાસેથી.

અપડેટેડ 04:51:35 PM Aug 21, 2023 પર
Story continues below Advertisement
ક્રિષ્ના સંઘવીના મતે ફાર્મામાં પણ સારા ગ્રોથની આશા છે. ITમાં ચિંતા છે પણ વેલ્યુએશન ઘણાં સસ્તા છે.

ક્રિષ્ના સંઘવીનું કહેવુ છે કે ભારતનું અર્થતંત્ર ગ્રોથ બતાવી રહ્યું છે. ચોમાસુ સ્થાનિક અર્થતંત્ર માટે પડકાર બની શકે છે. US ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે. ભારતમાં વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર કંપનીઓમાં આવનારા સમયમાં ગ્રોથ જોવા મળી શકે છે.

KEC ઇન્ટરનેશનલના શેરમાં જોરદાર ઉછાળો, વિવિધ સેગમેન્ટમાં ₹1007 કરોડના ઓર્ડર મળ્યા

 


ક્રિષ્ના સંઘવીના મતે ફાર્મામાં પણ સારા ગ્રોથની આશા છે. ITમાં ચિંતા છે પણ વેલ્યુએશન ઘણાં સસ્તા છે. બેન્કોની અસેટ ક્વોલિટી ઘણી સારી છે. ટેક્નોલોજીને કારણે પણ બેન્કોને ફાયદો થઈ રહ્યો છે. માર્જિનમાં પણ સારા રહેવાથી બેન્કોમાં તેજી રહેશે.

F&O Manual: ઘરેલૂ બજાર લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યુ, જાણો શું કહે છો ઑપ્શનના ડેટા

ક્રિષ્ના સંઘવીના મુજબ કોર્પોરટ બેન્કિગમાં સારા પ્રદર્શનની આશા છે. SIPના આંકડામાં વધારો થઈ રહ્યો છે. સારું પ્રદર્શન આપતા સેક્ટરમાં રોકાણ માટે બિઝનેસ સાઈકલ ફંડ છે. અલગ અલગ સમય પર સેક્ટરમાં વધ ઘટ થાય છે. આવા સેક્ટરની સાઈકલમાં ફંડ રોકાણ કરે છે. આ ફંડમાં સેક્ટર રોટેશન થતું રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 21, 2023 4:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.