New CEO Airtel: ભારતની ટેલિકોમ જાયન્ટ કંપની ભારતી એરટેલમાં એક મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ 18 ડિસેમ્બરના રોજ પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે શાશ્વત શર્માની નિમણૂક કરી છે. આ ફેરફાર કંપનીના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

