રતન ટાટાના અવસાન બાદ સર રતન ટાટા ટ્રસ્ટમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. મેહલી મિસ્ત્રીએ ફરીથી ટ્રસ્ટી ન બનાવવા મામલે મહારાષ્ટ્ર ચેરીટી કમિશનર પાસે અરજી દાખલ કરી સ્વતંત્ર તપાસની માંગ કરી છે.