પશ્ચિમ એશિયાના યુદ્ધથી પ્રભાવિત ભારતીય નિકાસકારોને રાહત આપવા માટે સરકારે 497 કરોડની 'RELIEF' સ્કીમ લોન્ચ કરી છે. જાણો 3 ભાગમાં વહેંચાયેલી આ ખાસ યોજનાથી નિકાસકારોને શું ફાયદો થશે.