બ્રોકરેજ ફર્મ બર્નસ્ટાઇને વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખીને આર્થિક સુધારા માટે 8 મહત્વના મુદ્દાઓ જણાવ્યા છે. જો આ સુધારા નહીં થાય તો ભારત વિકાસની રેસમાં પાછળ રહી શકે છે.