Navratri 3rd Day Katha, Aarti: શારદીય નવરાત્રિ 2025ના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે. જાણો માતાની કથા, ખીર ભોગ, મંત્ર, આરતી અને પૂજા વિધિ વિશે સંપૂર્ણ માહિતી.