Indian Millionaires leaving India: શું ભારતના રઈસોનો દેશ પરથી ભરોસો ઉઠી રહ્યો છે? એક રિપોર્ટ મુજબ ગયા વર્ષે 3,500 કરોડપતિઓએ ભારત છોડી દીધું છે. જાણો અમીરો કેમ દુબઈ અને અમેરિકા જઈ રહ્યા છે અને આ ટ્રેન્ડ ભારત માટે કેટલો ચિંતાજનક છે.
અપડેટેડ Feb 27, 2026 પર 05:41