રામ મંદિર ચંદા ચોરી કેસમાં સીએમ યોગી આદિત્યનાથ એક્શન મોડમાં! આસ્થા સાથે ખિલવાડ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું, દોષિતો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાશે.