Get App

Q2ના પરિણામને જોઈ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ - પરાગ ઠક્કર

પરાગ ઠક્કરના મતે પણ FIIs, FPIsની વેચવાલી ટૂંકાગાળાની ચિંતાઓ છે. બજારમાં હાલ રિસ્ક લઈને રોકાણ કરવાનો સમય છે. ભારતીય સરકાર અને RBIના પ્રયત્નોની અસર આવનાર સમયમાં જોવા મળશે. Q2ના નબળા પરિણામથી જો ઘટાડો આવે છે, તો ખરીદદારી કરવી જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Oct 03, 2025 પર 4:43 PM
Q2ના પરિણામને જોઈ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ - પરાગ ઠક્કરQ2ના પરિણામને જોઈ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ - પરાગ ઠક્કર
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ફોર્ટ કેપિટલના સિનિયર ફંડ મેનેજર પરાગ ઠક્કર પાસેથી.

પરાગ ઠક્કરનું કહેવુ છે કે ભારતમાં અત્યારે સૌથી મોટો મુદ્દે US સાથેની ટ્રેડ ડીલનો છે. ક્રેડિટ નોટ ખાસ ન રહેવાથી બેન્કિંગ અને NBFCsમાં થોડી ચિંતા છે. ભારતમાં સ્પેસિફિક કંપનીઓના પરિણામ આ ત્રિમાસિકમાં સુસ્ત રહેશે. Q2ના પરિણામને જોઈ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. ટેરિફ લાગ્યા બાદ ભારતથી FPIsની વેચવાલી વધી છે.

પરાગ ઠક્કરના મતે પણ FIIs, FPIsની વેચવાલી ટૂંકાગાળાની ચિંતાઓ છે. બજારમાં હાલ રિસ્ક લઈને રોકાણ કરવાનો સમય છે. ભારતીય સરકાર અને RBIના પ્રયત્નોની અસર આવનાર સમયમાં જોવા મળશે. Q2ના નબળા પરિણામથી જો ઘટાડો આવે છે, તો ખરીદદારી કરવી જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો