પરાગ ઠક્કરનું કહેવુ છે કે ભારતમાં અત્યારે સૌથી મોટો મુદ્દે US સાથેની ટ્રેડ ડીલનો છે. ક્રેડિટ નોટ ખાસ ન રહેવાથી બેન્કિંગ અને NBFCsમાં થોડી ચિંતા છે. ભારતમાં સ્પેસિફિક કંપનીઓના પરિણામ આ ત્રિમાસિકમાં સુસ્ત રહેશે. Q2ના પરિણામને જોઈ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. ટેરિફ લાગ્યા બાદ ભારતથી FPIsની વેચવાલી વધી છે.