Tata Sons : દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત બિઝનેસ જૂથ ટાટા સન્સમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લંબાવવા અંગેનો નિર્ણય હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, બોર્ડના સભ્યો વચ્ચે એકમત ન સધાતા આ નિર્ણય લેવાયો નથી.

