Get App

Q3માં વેચાણ વધવાની સાથે માર્જિન વધે છે કે નહીં તે જોવું - સુનિલ સુબ્રમણ્યમ

સુનિલ સુબ્રમણ્યમના મતે સરકારના પગલાથી અસર થોડી ઓછી થશે. ટેરિફની સ્થિતિ ન બદલાય ત્યાં સુધી FIIsની ખરીદી નહીં આવે. DIIsની ખરીદી માટે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. હવે મધ્યમ ગાળાના આઉટલૂક સાથે રોકાણ કરવું જોઈએ. Q2ની પરિણામ સિઝનથી વધુ અપેક્ષા ન રાખવી જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Sep 25, 2025 પર 4:40 PM
Q3માં વેચાણ વધવાની સાથે માર્જિન વધે છે કે નહીં તે જોવું - સુનિલ સુબ્રમણ્યમQ3માં વેચાણ વધવાની સાથે માર્જિન વધે છે કે નહીં તે જોવું - સુનિલ સુબ્રમણ્યમ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO સુનિલ સુબ્રમણ્યમ પાસેથી.

સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે FIIs સતત વેચવાલી કરી રહ્યા છે. DIIs ખરીદી કરી રહ્યા છે પણ તેજી જોવા નથી મળી. DIIsની ખરીદી છતાં પણ સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. FIIs લાર્જ કેપ વેચી રહ્યા છે, DIIsની મિડકેપમાં ખરીદી છે. ટેરિફની અસરને લીધે ભારતીય અર્થતંત્રના ગ્રોથની ચિંતા છે.

સુનિલ સુબ્રમણ્યમના મતે સરકારના પગલાથી અસર થોડી ઓછી થશે. ટેરિફની સ્થિતિ ન બદલાય ત્યાં સુધી FIIsની ખરીદી નહીં આવે. DIIsની ખરીદી માટે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. હવે મધ્યમ ગાળાના આઉટલૂક સાથે રોકાણ કરવું જોઈએ. Q2ની પરિણામ સિઝનથી વધુ અપેક્ષા ન રાખવી જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો