ZEE-SONY MERGER: મર્જર ડેડલાઈન આગળ વધવાને લઈને સોનીની સહમતિ નથી | Moneycontrol Gujarati
Get App

ZEE-SONY MERGER: મર્જર ડેડલાઈન આગળ વધવાને લઈને સોનીની સહમતિ નથી

ZEE-SONY MERGER: ઝી અને સોની બન્ને કંપનીઓની વચ્ચે મર્જરની ડેડલાઈન વધારવાને લઈને હજુ સહમતિ નથી બની. અમારી સહયોગી ચેનલ સીએનબીસી-ટીવી18ના રિપોર્ટના અનુસાર ઝી એન્ટરટેઈનમેન્ટે મર્જરની ડેડલાઈનને વધારવા માટે સોનીનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ઝી એન્ટરટેનમેન્ટ પ્રસ્તાવ પર હજુ સોનીએ તેની સંમતિ નથી.

અપડેટેડ 01:53:30 PM Dec 19, 2023 પર
Story continues below Advertisement

ZEE-SONY MERGER: ઝી એન્ટરટેઈનમેન્ટ (Zee Entertainment) અને સોની (Sony)નું મર્જર બજરામાં ખૂબ વધું હેડલાઈમાં રહ્યું હતું. હાલમાં છેલ્લા થોડા દિવસોથી બન્ને મોટા એન્ટરટેઈનમેન્ટ અને મીડિયા હાઈસના મર્જરની ડેડલાઈનને લઇને હેડલાઈનના બજાર ગર્મ જોવા મળી રહ્યા છે. હવે સમાચાર આવ્યો છે કે બન્ને કંપનીઓની વચ્ચે મર્જરની ડેડલાઈન વધવાને લઈને હવે સહમતિ નથી બની. અમારી સહયોગી ચેનલ સીએનબીસી-ટીવી18ના રિપોર્ટના અનુસાર ઝી એન્ટરટેનમેન્ટે મર્જરની ડેડલાઈનને વધારવા માટે સોનીનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ઝી એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તાવ પર હજુ સોનીએ તેની સંમતિ નથી. જેથી હવે બજાર ઝી એન્ટરટેઈનમેન્ટના બીજા પગલા પર નજર રાખી રહ્યા છે.

સોની વાતચીત અને વિચાર કરવા માટે તૈયાર

જો કે સોનીનું કહેવું છે કે અમે ડેડલાઈનના વિસ્તારને લઇને ચર્ચા કરવાની જરૂરત છે. પરંતુ તેના બાદ પણ ડેડલાઈન પર વિસ્તાર પર મળશે આ વખતમાં કોઈ સહમતિ નથી આપી. તેમણે આમ પણ કહ્યું કે ઝીનો પ્રસ્તાવ શું રહેશે અને કયા પ્રકારની કંડીશન લઈને આવે છે તેના પર પણ તેની નજર રહેશે અને તે પર વિચાર વિમર્શ કરવામાં આવશે. પરંતુ મર્જરની ડેડલાઈન 21 ડિસેમ્બરથી આગળ વધારશે તેના પર સોની એ તેની સહમતિ નથી વ્યક્ત કરી.


સમાચારના સ્ટૉક પર અસર, 3 ટકાથી વધું તૂટ્યો

મર્જરની ડેડલાઈન ત્રણ દિવસ પછી એટલે કે 21 ડિસેમ્બરે છે પરંતુ તેને લઇને બન્ને કંપનીઓમાં સહમતિ નથી બનવાથી તેની નિગેટિવ અસર ઝી એન્ટરટેઈનમેન્ટના સ્ટૉક પર જોવા મળી રહી છે. આજે ઝી એન્ટરટેઈનમેન્ટનું સ્ટૉક લગભગ 3 ટકાથી વધું તૂટ્યો છે. આજે બપોરે 1.50 વાગ્યા સ્ટૉક લગભગ 3.46 ટકા અથવા 9.70 રૂપિયા નીચે ઘટીને 270.80 રૂપિયાના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો છે. તેના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 299.70 રૂપિયા રહ્યા છે. જ્યારે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર 170.10 રૂપિયા રહ્યા છે.

જો કે ડેડલાઈન વધારવા માટે મુદ્દા ગરમાયો છે. તેના વિશેમાં ખોટી અફવાઓ ફેલાઈ રહી છે કે તેના મુખ્ય મુદ્દા માત્ર મર્જર અથવા મર્જરની ડેડલાઈન નથી પરંતુ મર્જરના પછી લીડરશિપ કોમા હાથોમાં રહેશે આ પ્રમુખ મુદ્દા છે. જ્યારે એક્સપર્ટ આ સ્ટૉક પર સતર્ક નજર રાખવાની સલાહ આપી રહ્યા છે.

ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 19, 2023 1:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.