50 મીટર પ્લૉટમાં નહીં બનાવી શકો ચાર માળનું મકાન, દિલ્હીમાં ઘર બનાવવા પર લાગી લિમિટ! | Moneycontrol Gujarati
Get App

50 મીટર પ્લૉટમાં નહીં બનાવી શકો ચાર માળનું મકાન, દિલ્હીમાં ઘર બનાવવા પર લાગી લિમિટ!

જો તમે દિલ્હીમાં રહો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. હવે દિલ્હીમાં પ્લૉટ પર રૂમ બનાવા માટે લિમિટટ નક્કી કરવામાં આવી છે. આવો જણાવીએ કે કયા સાઈઝના પ્લૉટ પર કેટલા રૂમ બનાવી શકાય છે.

અપડેટેડ 01:24:06 PM Nov 21, 2023 પર
Story continues below Advertisement

અનધિકૃત હોય કે નિયમિત, દિલ્હીના કોઈપણ રિહાયશી વિસ્તારમાં હવે એક-એક ફ્લોર પર એકથી વધુ રૂમ બનાવાની સંભાવના નથી. આનું કારણ એ છે કે દિલ્હી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (દિલ્હી રેરા)એ દરેક ફ્લોર પર આવાસીય યૂનિટની સંખ્યા સીમિટ કરી દીધી છે. 50 વર્ગ મીટર સુધીના પ્લૉટ પર માત્ર 3 રહેણાંક યૂનિટ જ બનાવી શકાય છે. એટલે કે એક ફ્લોર પર હવે એક રૂમ બનાવાની સંભાવના નહીં રહેશે. માસ્ટર પ્લાન 2021ના અનુસાર, એક આવસીય યૂનિટ એક રૂમ, કિચન અને એક ટૉયલેટ હોય છે.

પ્લૉટ પર રૂમ બનાવાની લિમિટ નક્કી

31 ડિસેમ્બરની પછી નહીં કરી શકો UPI નો ઉપયોગ, ફસાઈ જવા કરતાં તરત કરી લો આ કામ


દિલ્હી રેરાએ જે નોટિફિકેશન રજૂ કરી છે, તેમાં 50 વર્ગ મીટરથી લઈને 3750 અથવા તેનાથી મોટો આકારનો પ્લૉટો પર આવાસીય યૂનિટ લિમિટ નક્કી કરવામાં આવી છે. નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના માર્ચ, 2008 ના એક ઑર્ડરના હવાલો પણ આપ્યો છે અને તેના ઑર્ડરના અનુસાર અલગ-અલગ સાઈજના પ્લૉટો પર આવાસીય યૂનિટ બનાવાની લિમિટ નક્કી કરવાની વાત કરી છે. દિલ્હી રેરાએ દિલ્હી કેન્ટ બોર્ડ, એમસીડી અને ડીડીએને પણ આ સંદર્ભમાં પત્ર લખ્યો છે અને નોટિફિકેશન અનુસાર બિલ્ડિંગ પ્લાન રજૂ કરવા માટે કહ્યું છે. તમામ સબ-રજિસ્ટ્રારને પણ રેરાએ પત્ર લખ્યું છે અને કહ્યું છે કે 15 સપ્ટેમ્બર પછી કોઈપણ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન નોટિફિકેશન અનુસાર આવાસીય ઈકાઈયોને ચેક કરીને જ કરવામાં આવશે. જો પ્લૉટ સાઈઝથી વધું આવાસીય વિસ્તારો છે, તો આવા પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન ન કરવામાં આવશે.

શું છે રહેણાંક યૂનિટ?

એમસીડી અધિકારીઓના અનુસાર, માસ્ટર પ્લાન 2021ના અનુસાર, એક રહેણાંક યૂનિટનો અર્થ છે કે એક રૂમ, એક રસોડું અને એક ટૉયલેટ છે. જ્યારે હાલમાં, પ્રાઈવેટ બિલ્ડર્સને અનધિકૃત કૉલોનિયો, અનધિકૃત-રેગુલરાઈઝ કૉલોનિયોમાં 50 અથવા 100 વર્ગ મીટરના પ્લૉટના એક-એક ફ્લોર પર રૂમ બનાવે છે. જેટલા વધુ રહેણાંક યૂનિટ હશે, લોકોની સંખ્યા પણ વધું રહેશે અને તેનાથી સિવિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તેટલું જ વધુ ભાર પડશે. આવી સ્થિતિમાં રેરાએ એલગ-એલગ સાઈઝના પ્લૉટ પર રહેણાંક યૂનિટની સંખ્યા નક્કી કરી છે. નોટિફિકેશનના મુજબ, હવે કોઈ 50 વર્ગ મીટરમાં 4 માળનું મકાન નહીં બનાવી શકે. હવે આ સાઈઝના પ્લૉટ પર માત્ર 3 ફ્લોર બનશે અને પ્રત્યેક ફ્લોર પર રૂપ એક જ હશે.

Health Tips: શિયાળાની ઋતુમાં આ 7 ફળોનું સેવન રહેશે ફાયદાકારક, દરેક બીમારીઓ સામે બનશે ઢાલ

કયા સાઈઝના પ્લૉટ પર કેટલા રહેણાંક યૂનિટ?

પ્લોટ સાઈઝ (વર્ગ મીટર) રહેણાંક યૂનિટ
50 સુધી 3
51-100 4
101-250 4
251-750 5
751-1000 7
1001-1500 7
1501-2250 10
2251-3000 10

 

MoneyControl News

MoneyControl News

First Published: Nov 21, 2023 1:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.