ભારતના માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રમાં મોટી કટોકટીના સંકેત! ગયા વર્ષે 450 લાખ લોન ખાતા ઘટ્યા અને ફંડમાં 55%થી વધુનો ઘટાડો નોંધાયો. જાણો આ ઘટાડા પાછળના કારણો, ઊંચા વ્યાજ દરની સમસ્યા અને અર્થતંત્ર પર તેની સંભવિત અસરો.