PMJDY: વર્ષ 2014માં દેશના ગરીબ વર્ગોને આર્થિક શક્તિ પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારથી, આ યોજના હેઠળ 50 કરોડથી વધુ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના શરૂ થયા બાદ આ વર્ષે 28 ઓગસ્ટ સુધી કુલ 2.03 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. આ યોજના હેઠળ કુલ 50 કરોડથી વધુ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો આ યોજના સાથે સંબંધિત દરેક વિગતો જાણીએ.